Tag: Jagannath Mandir
અમદાવાદની રથયાત્રા ન કાઢવા જગન્નાથ મંદિરનું સરકારે આ જમીન કૌભાંડમાં ના...
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસએ કહ્યું કે, આ વર્ષે હું તમને ભગવાનના દર્શન ન કરાવી શક્યો. હવે મારું જીવતર જ નિરર્થક છે, જેને અમારું દુર્ભાગ્ય માનીએ છીએ. મહંતે આરોપ મૂકતાં કહ્યું કે, જગન્નાથજીની મંગળા આરતી સુધી વિશ્વાસ અપાવ્યો હતો કે રથયાત્રા નીકળશે, પરંતુ છેલ્લા સમયે ખબર પડી કે અમે છેતરાયા છીએ. મેં એક ખોટા વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો તે સૌ ભક્તો અને અમ...