Tag: Jagatpur
આગકાંડની વધતી ઘટનાઓ બાદ સળવળાટઃપગ તળે રેલો આવતાં ફાયરની મંજૂરી માટે પડ...
અમદાવાદ,તા.૨૬
સુરતના સરથણા ખાતે બનેલા આગકાંડ અને જગતપુર ખાતે બનેલી આગની ઘટના બાદ અમદાવાદ શહેરમાં ફાયર એનઓસી માટે કુલ મળીને ૩૪૬૬ જેટલી અરજીઓ અમદાવાદ ફાયરબ્રિગેડને મળી છે.જે સામે કુલ ૩૦૦૧ અરજીઓને ફાયર એનઓસી આપવામાં આવી છે.અમદાવાદ ફાયર બ્રિગેડમાં જા ફાયર સ્ટેશન મુજબ અરજીઓની સંખ્યા જાવામાં આવે તો જશોદાનગર ખાતે ૧૧૫ અરજીઓ ૨૮ મે થી ૧૨ જૂલાઈ સુધી મળી હતી....