Tuesday, June 24, 2025

Tag: jairajsinh parmar

પ્રસિદ્ધ લેખકનું અધઃપતન એટલે શ્રી ગુણવંતભાઇ શાહ

લેખક - જયરાજસિંહ પરમાર પ્રસિદ્ધ લેખકનું અધઃપતન એટલે શ્રી ગુણવંતભાઇ શાહ, ગુણવંતભાઇ શાહ, આપનો બીજી ઓક્ટોબરે પ્રતિષ્ઠિત અખબાર દીવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલ " યુધ્ધ ના ભણકારા વાગતા હોય ત્યારે મોદી દ્વેષ પ્રગટ કરવાનું યોગ્ય ખરુ ? " આ મથાળા હેઠળનો લેખ વાંચ્યો. એક વાચક તરીકે અને દેશના જાગૃત નાગરીક તરીકે હું મારી વ્યક્તિગત લાગણી આપ સુધી પહોચાડ...