Sunday, February 22, 2026

Tag: Jalaram Public Welfare Service Trust

વૃદ્ધોને માત્ર બે રૂપિયાના દરે ટીફીન

ગુજરાતમાં લોકોનું જમવાનો નહીં પણ લોકોને જમાડવાનો રીવાજ છે. આ રીવાજને અલગ-અલગ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ આગળ વધારી રહી છે. ગુજરાતમાં ઘણી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે અને જેમાં વિનામુલ્યે ગરીબ લોકોને ભોજનની સુવિધા આપવામાં આવે છે અને કેટલીક જગ્યાઓ પર તો વૃદ્ધ અને ગરીબ લોકોને એકદમ નજીવા દરે ભરપેટ ભોજન કરાવવામાં આવે છે. આજે અમે એક એવી સં...