Saturday, April 19, 2025

Tag: Jamanagar

જામનગરમાં બે માળનું મકાન ધરાશાયી, 2 લોકોનાં મોત, 4 ને બચાવી લેવાયા

 તા:૧૬, થોડા દિવસ પહેલા જ નડિયાદમાં એક બિલ્ડીંગ ધરાશાયી થતા 4 લોકોનાં મોત થઇ ગયા છે અને હવે જામનગરમાં પણ આવી જ એક ઘટના બની છે, અહી શાક માર્કેટ પાસે આવેલા દેવુભાં ચોકમાં એક બે માળનું મકાન ધરાશાયી થઇ ગયું છે, જેમાં એક વ્યક્તિનું મોત થઇ ગયું છે અને 4 લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યાં છે, ઘટના બાદ ફાયર બ્રિગેડનો કાફલો અહી પહોંચી ગયો હત...