Tag: Janaral Asif Gafure
LOC પર ભારતના 5 અને પાકિસ્તાનના 3 સૈનિકો માર્યા ગયાનો પાકિસ્તાનનો દાવો...
તા:૧૬
જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યાં બાદ પાકિસ્તાન હવે ભારત સાથે યુદ્ધની સ્થિતિ પેદા કરી રહ્યું છે, પાકિસ્તાની સેનાના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરે દાવો કર્યો છે કે ભારત જમ્મુ-કાશ્મીરમાંથી દુનિયાનું ધ્યાન ભટકાવવા એલઓસી પર સ્થિતિ તંગ કરી રહ્યું છે, ગઇકાલથી ચાલી રહેલા ફાયરિંગમાં પાકિસ્તાનના 3 સૈનિકો અને ભારતના 5 સૈનિકો માર્યા ગયા હોવાનો તેમને દાવો કર્...