Friday, September 20, 2024

Tag: Jasadan

રાજકોટ જિલ્લામાં શિસ્તબદ્ધ ભાજપની આબરૂનું લીલામ

કે. ન્યૂઝ, ગાંધીનગર, તા:19  દેશના શિસ્તબદ્ધ પક્ષ તરીકેની છાપ ધરાવતા ગુજરાત એકમના રાજકોટ જિલ્લા ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની આબરૂના ધજાગરાં ઉડી રહ્યાં છે. રાજકોટ જિલ્લા ભાજપના નેતા ડો. ભરત બોઘરાને પ્રમુખ બનાવવા સામે ખુદ જિલ્લા ભાજપના જ નેતાઓએ મોરચો માંડતા ભાજપની પ્રદેશ નેતાગીરીએ આ મામલે દરમિયાનગીરી કરીને તેને ઠારવા માટે રાજકોટ દોડી જવું પડ્યું છે. જ...

જસદણમાં સરકારી જમીનમાં થયેલ દબાણ દૂર કરવા આવેદનપત્ર

જસદણ,તા:૧૯ જસદણના લોહીયાનગર વિસ્તારના જાગૃત નાગરિકોએ જસદણના ડેપ્યુટી કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ લોહિયા નગરમાં સરકારી જમીનમાં દબાણ કરવામાં આવ્યું છે તેની બાજુમાં દલિત સમાજને એક એકર જમીન ફાળવવામાં આવી છે તેની બાજુમાં આવેલી બીજી બે એકર સરકારી જમીન કેટલાક લોકો પચાવી પાડવા માંગે છે. બેલાના ચણતર થી દિવાલ કરીને સરકારી જમીનમાં દબાણ કરવામાં...

હિરાના વેપારીઓની કાર આંતરીને પંદર લાખ કરતા વધુની લૂંટ કરનારા આઠ લૂંટાર...

રાજકોટ, તા., 0૨ જસદણની સરદાર ડાયમંડ માર્કેટમાં હિરાના વેપારીઓને ધોળે દિવસે કાર આંતરી લાખોની લૂંટ કરનારા આઠ લૂંટારૂઓને પોલીસે ઝડપી પાડ્યાં છે. લાખોની કિંમતના હિરા અને રોકડની લુંટનો ભેદ જીલ્લા પોલીસ વડાના સુપરવિઝન હેઠળ જીલ્લા એલસીબી અને જસદણ પોલીસે ૪૮ કલાકમાં જ ઉકેલી નાંખ્યો હતો.  રૂરલ એસપી કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરીષદમાં વિગતો આપતા રૂરલ એસપી બલ...

દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજયગુરુની કોંગ્રેસ વાપસીના એંધાણ

ગાંધીનગર,તા.23 રાજકોટના કોંગ્રેસના પૂર્વ અને દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ફરીથી કોંગ્રેસમાં વાપસી કરી શકે છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદનમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પરત ફરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. એક રીપોર્ટ અનુસાર ગાંઘીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા પોરબંદરથી સાબરમતી આશ્રમ અને સાબરમતી આશ્રમથી દાંડી સુધી...

જસદણના આલણસાગર તળાવની સપાટી 20 ફુટ પર પહોંચી

જસદણ તા. ૧૧ શહેરને પીવા માટે પાણી પુરૂ પાડતા આલણસાગર તળાવમાં બુધવારે સવારે ર૦ ફુટે સપાટી પહોંચતાં નવા નીરના વધામણા જસદણના રાજેશભાઇ બાવાભાઇ પરમાર એ શ્રીફળ અગરબતીથી વધામણા કર્યા હતાં. તેમણે એક યાદીમાં જણાવ્યું છે કે આલણસાગર તળાવ એકસો વર્ષથી વધુ સમયથી જસદણની તરસ બુઝાવે છે. ત્યારે આ તળાવની ર૦ ફુટે પાણીની સપાટી એ પહોંચતાં શહેરના લોકોની સુખાકારી માટે ...