Tuesday, March 11, 2025

Tag: jayprakashbhai mishra

કૈલાસમાં જ કૈલાસ વસી ગયાં…

અમદાવાદ, શુક્રવાર સંજાગો કેટલીકવાર માણસની આકરી કસોટી કરતાં હોય છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને થોડા સમય પહેલાં બેંકમાંથી નિવૃત્ત થયેલા ગૃહસ્થ પત્ની સાથે કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હતાં. જ્યાં કૈલાસ પર્વત નજીક તેમનાં જીવનસંગિનીનું આકસ્મિક  અવસાન થયું હતું. અચાનક આવી પડેલી વિપદા વચ્ચે પણ તેમણે પોતાની જાતને સંભાળી રાખી હતી. વિપરીત સંજાગ...