Tag: Judgment of the Ram temple
સત્સંગ અને એકતા યાત્રા સાથે કચ્છમાં વચનામૃત મહોત્સવની થયેલી ઉજવણી
કચ્છ, તા. ૧૪
વિવિધતામાં એકતાનાં દર્શન થાય છે તેવા ભારત દેશમાં અયોધ્યાના રામ મંદિરના ચુકાદા બાદ દેશના તમામ લોકોને ન્યાય-નીતિના માર્ગે આગળ વધવાની શીખ તાજેતરમાં કચ્છમાં પૂર્ણ થયેલા વચનામૃત મહોત્સવ દરમિયાન આપવામાં આવી હતી. કચ્છનાં બળદિયામાં ઉજવાયેલા અબજીબાપા શતામૃત મહોત્સવમાં દેશ-વિદેશથી હજારો ભક્તોએ ભાગ લીધો હતો. આ મહોત્સવમાં ભક્તોએ સત્સંગ અને એકતા...