Wednesday, October 22, 2025

Tag: Junagadh

4 મહિલા ફોજદારે ગેંગસ્ટરને ગીર જંગલમાંથી પકડી પાડ્યો

જો આવી મહિલાઓ પોલીસમાં ભરતી થતી રહેશે તો ગુનેગારોની ખેર નથી. વાત છે ATSની ચાર મહિલા PSI ની, સંતોક ઓડેદરા, નિત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા મલેએ જૂનાગઢના એક ગેંગસ્ટરને જંગલમાંથી પકડી પાડ્યો છે. જુસબ નામનો આરોપી બોટાદના જંગલોમાં સંતાયો છે, તેવી મહિલા ATSની ચારે PSIને માહિતી મળી હતી. તેમને આરોપીને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધર્યું હતુ. એટીએસના ડીઆઈ...

ગુજરાતનો શ્રેષ્ઠ અને સલામત શિવરાજ બીચ વોટર સ્પોર્સ માટે પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલા શિવરાજપુર બીચને બ્લુ ફલેગ સર્ટિફીકેટ આપેલું છે. આ બીચ પર 300 મીટર વિસ્તાર કે જેને લાલ અને કેસરી ધ્વજથી ઘેરી લેવામાં આવ્યું છે. સૌથી સલામત તરણ માટે સ્વર્ગ એટલે કે “સેફ સ્વીમ હેવન” તરીકે જાહેર કરેલા છે. “સેફ સ્વીમ હેવન” વિસ્તારમાં માત્ર ન્હાવા તથા તરવાના હેતુ માટે જ ઉપયોગ કરવા માટે જ અનામત રાખેલો છે. વ...

ગૌ પ્રેમીના અવસાનથી ગાય રોજ આંશુ સારે છે

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં રહેતા ગૌ ભક્ત ઉકાભાઇ ખીમજીભાઇ કોટડિયાનું 25 એપ્રિલ 2019માં અવસાન થયું હતું. ઉતરક્રિયા સુધી બેસણું રાખેલું હતું. એક ગાયમાતા રોજ આ બેસણામાં આવીને સૌની સાથે બેસી શોક મનાવતી રહી હતી. ગાય ઉકાભાઇ કોટડિયાની છબી પાસે જઇ ઉભી રહે છે. છબી સામે માથું નમાવીને છબી સામે કે બાજુમાં બેસી રહે છે, આસુંડા સારે છે. માનવીય સં...

10 હજાર કરોડનું નુકસાન કરતાં 11 લાખ ભૂંડને મારી નાંખો

ગુજરાતમાં 11 લાખથી વધુ ભૂંડ ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યાં છે. હવે ભૂંડ દ્વારા ખેડૂતો પર હુમલા થઈ રહ્યાં છે. જેમાં મોત પણ થાય છે. કાંકરેજ તાલુકાના માંડલામાં ખેતરમાં કામ કરી રહેલી મહિલાને ભૂંડે ગળાના ભાગે બચકાં ભરતા મોત નીપજ્યું હતું. ઉર્મિલાબેન ચૌધરી નામની 28 વર્ષીય મહિલા ખેતરમાં કામ કરી રહ્યાં હતાં તે સમયે ભૂંડે હુમલો કરતા ગળાના ભાગે ગંભી...

સૌરાષ્ટ્રના 36 શહેરો અને હજારો ગામોને પિવાનું પાણી 10 દિવસથી 2 દિવસે મ...

સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલા દિવસે પાણી મળે છે તે ચોંકાવી દે તેવું છે. સૌરાષ્ટ્રના 36 નાના અને મોટા શહેરોને રોજ પાણી મળતું નથી. બે દિવસથી લઈને 8 દિવસે પાણી આવે છે. રાજકોટ શહેરમાં જ રોજ પાણી આવે છે. પણ બાકીના સમગ્ર સૌરાષ્ટ્રના શહેરોમાં પાણીની ગંભીર સ્થિતી છે. 7 જિલ્લાના 26 શહેરોની યાદી અહીં આપી છે. ગામડાઓની હાલત તો અત્યંત ખરાબ છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય...

મીઠી કેસર કેરી ઝેર સમી, ખેડૂતો દેવાદાર બન્યા

વંથલી તાલુકાના કણજા ગામે ખેડૂત 70 વર્ષના વાલજીભાઈ આંબાભાઈ ભલાણીનામના ઝેરી ટીકડી ખાઈને આત્મ હત્યા કરી છે. પોતાના કેરીના બગીચામાં છેલ્લા 3 વર્ષથી સતત પાક ઓછો ઉતરવાના કારણે આર્થિક સંકડામણ ઊભી થઈ હતી, જેના કારણે આત્મહત્યા કરી છે. વાલજીભાઈને સંતાનમાં બે પુત્રો છે, એક પુત્ર ભાવનગર મુકામે વેપાર કરે છે, જ્યારે બીજો પુત્ર નોકરી કરે છે. રાજુલા- જાફરાબાદ વ...

જુનાગઢ: પક્ષપલટો પણ ભાજપને બચાવી નહીં શકે

ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ એક સમયે ગુજરાતનું પાટનગર હતું. હાલ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. સમ્રાટ અશોકના સમયથી પ્રાચીન શહેર છે. અશોકનો શિલાલેખ અહીં છે. જે લોકોના કામો કરવા માટે પ્રેરણા આપે છે. ભારતનું હયાત એવું સૌથી જૂનો બંધ સુદર્શન તળાવ અહીં છે. Assembly Seats: - 86-Junagadh, 87-Visavadar, 89-Mangrol, 90-Somnath, 91-Talala, 92-Kodinar (...