Tag: Jyotigram Yojana
સરકાર આ વર્ષે પણ મગફળી અને કપાસ ટેકાના ભાવે ખરીદશે : રૂપાણી
ગાંધીનગર, તા.૦૭
ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ વર્ષે ૯ હજાર કરોડથી વધુની કિંમતના મગફળી અને કપાસ સહિતના પાકોનો ટેકાના ભાવે ખરીદી કરી છે. આ વર્ષે પણ મગફળીને ૧૦૦૦ રૂપિયાના ટેકાના ભાવે ખરીદવાનું આયોજન કરાયું છે.
નવમાં એગ્રી એશિયા ટેક પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્ય...