Tag: Kalsiferam
એસવીપી હોસ્પિટલમાં કોંગોના કારણે હળવદના વધુ એક દર્દીનું મોત નિપજયું
અમદાવાદ,તા,6
રાજ્યભરમાં હાહાકાર મચાવનાર કોંગો વાયરસના કારણે આજે અમદાવાદની એસ વી પી હોસ્પિટલમાં એક વધુ મોત નિપજ્યું છે. જેથી હવે કોંગોના કારણે મૃત્યુ પામનાર નો આંકડો પાંચ થયો છે. આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જેમાંથી કુલ પાંચ વ્યક્તિના મોત નીપજ્યાં છે.
વધુ એક મોતથી મૃત્યુઆંક પાંચ
આજે અમદાવાદની વી એસ હોસ્પિટલ કેમ્પસ માં બ...
ગુજરાતી
English