Tag: Kanubhai
ચાણસ્મામાં 19 વર્ષ સાથ આપનારા બળદના મૃત્ય બાદ તેની પાછળ ધાર્મિક વિધિ ક...
ચાણસ્મા, તા.૦૨
છેલ્લા 19 વર્ષથી ખેતીકામમાં પરિવારના સભ્યની જેમ મદદરૂપ થતા બળદનું મૃત્યુ થતાં ખેડૂતે સમાધિ આપી ઋણમુક્ત થવા બળદનાં બેસણાં સહિતની ધાર્મિક વિધિ કરાવી હતી. તો બળદના મોક્ષ માટે ભૂલકાંઓને ભોજન કરાવ્યું અને રામધૂન પણ યોજી હતી.
ચાણસ્મા તાલુકાના દાણોદરડા ગામના ખેડૂત કનુ હીરા રાવલે ખેતીના વ્યવસાય માટે 19 વર્ષ પહેલાં એક બળદ ખરીદ્યો હતો. જ...
ગુજરાતી
English