Saturday, May 10, 2025

Tag: Karshanbhai Patel

2.20 લાખ ઘરમાં હાથ ધોવા નિરમાની ગોટી આપતાં કરશનભાઈ

અમદાવાદ જિલ્લામાં સેનિટેશન માટે ૨.૨૦ લાખ સાબુ ડોક્ટરો કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વારંવાર હાથ ધોવાની બાબતને આ ભયાવહ ચેપી રોગથી બચવા માટેનું રામબાણ ઉપાય ગણાવે છે. હાથની સ્વચ્છતા માટે આપણે વિવિધ પ્રકારના સેનેટાઇઝર વાપરીએ છીએ. પરંતુ સમાજના નીચલા સ્તર પર રહેલા ગરીબ લોકો માટે તો આજેય સાબુ એ જ તેમનું સેનેટાઇઝર છે. ઘણી વખત તો સાબુના અભાવે માટી પ...