Thursday, August 7, 2025

Tag: Kashmir

મબલખ કમાણી આપતા કેસરની ખેતીને નામે ગુજરાતના ખેડૂતો સાથે છેતરપીંડી

Fraud with Gujarat farmers in the name of saffron cultivation Saffron grows only in 125 villages of Kashmir, now experiments in Himachal કાશ્મીરના 125 ગામમાં જ કેસર થાય છે, હવે હિમાચલમાં પ્રયોગો ગાંધીનગર, 20 જૂલાઈ 2021 કાશ્મિરમાં કેસરનું ઉત્પાદન 10 વર્ષમાં 50 ટકા ઘટી ગયું છે. તેથી ઈરાનથી કેસર આવે છે. કેસરનો ભાવ જોઈ ખેડૂતો તેનાથી લલચાય છ...

પાકિસ્તાને હવે જૂનાગઢ પર દાવો માંડ્યો, નવા નકશામાં કાશ્મીર-લદ્દાખનો સમ...

ભારત અને નેપાળ વચ્ચેના સરહદ વિવાદ પછી, નેપાળ સરકારે જે રીતે તેમના દેશનો નકશો વાટાઘાટો કર્યા વિના જારી કર્યો તે પછી પાકિસ્તાને પણ તેમાંથી શીખવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને મંગળવારે મળેલી બેઠક દરમિયાન દેશનો નકશો અમલમાં મૂક્યો જેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરમાં સિયાચીન અને ગુજરાતમાં જૂનાગઢનો દાવો કર્યો છે. https://twitter.com...

જમ્મુ કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવ્યા બાદ કાશ્મીરમાં વિપક્ષની રાજકીય હિલચ...

જમ્મુ-કાશ્મીરથી 5 ઓગસ્ટ 2019 ના રોજ, કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 ની વિશેષ રાજ્યની બંધારણીય જોગવાઈને રદ કરવામાં આવી હતી. પીડીપીએ આરોપ લગાવ્યો કે ભાજપ જમ્મુ-કાશ્મીરના લોકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાને બદલે રાજ્યમાં જમીન કબજે કરી રહ્યું છે. પીડીપી અને અન્ય જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ સર્વસંમતિથી જમ્મુ-કાશ્મીરની ઓળખ, સ્વાયત્તતા અને વિશેષ દરજ્જાની લડત ...

પાકિસ્તાનનો બોર્ડર પર તોપમારો, ભારતનો વળતો જવાબ

પૂંછ-નૌસેરા સેકટરમાં પાકિસ્તાને ગઈકાલ મધરાતથી ભારતીય સેનાઓની ચોકીઓની સાથે રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ બનાવીને ગોળીબાર અને તોપમારો શરૂ કરી દેતાં ભારતીય સૈન્યએ વળતો પ્રહાર કરીને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનની કેટલીક ચોકીઓ ઉડાડી દીધી છે. જ્યારે પાકિસ્તાનના જવાનો ઘાયલ થયછા છે. ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેના કાયરતાપૂર્ણ હરકત કરીને...

કાશ્મીરમાં આતંકીઓનો સફાયો, 8 દિવસમાં 18 આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં પિંજોરા વિસ્તારમાં સેનાએ આજે સોમવારે 4 આતંકીઓને ઠાર કર્યા હોવાના અહેવાલ છે. સાથેજ છેલ્લા 8 દિવસ માં જવાનો એ 6 એકાઉન્ટર હાથ ધરી 18 આતંકીઓ ને ઠાર કર્યા છે. કોઈ મોટી ઘટના ને અંજામ આપવા માટે આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતાં સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલાં ગઈકાલે રવિવારે પણ શોપિયાના જ રેબન ગામમાં 5 આતંકીઓને ઠાર ...

20 કરોડ મુસલમાનો દેશની સમૃદ્ધિથી સુખી છે

અમદાવાદ, તા. 14 મુસ્લિમ આગેવાન તરીકે અમદાવાદ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ યુનિયનનાં પ્રમુખ ઈમ્તિયાઝ લંઘાએ જણાવ્યું હતું કે, ભારતના મુસલમાનોએ દેશની સ્વતંત્રતા બાદ સ્વેચ્છાએ ભારતમાં રહેવાનો નિર્ણય લીધો હતો. દેશના મુસલમાનો દેશ પ્રત્યે વફાદાર છે. દેશની આઝાદી માટે મુસલમાન દેશપ્રેમીઓએ પણ પોતાનું લોહી રેડ્યું છે. ભારતના મુસ્લિમોએ સામુદાયિક વિકાસમાં પણ સિંહફાળો...

20 હજાર ગુજરાતીઓ કાશ્મિરમાં કાયમી રહીને ધંધો કરે છે જયારે ગુજરાતમાં 11...

ગુજરાતમાં 1111 કાશ્મિરી લોકો રહે છે. જેમાં મુસ્લિમ અને હીજરતી બ્રાહ્મણ પંડિતો પણ છે. તેઓ હવે ફરીથી કાશ્મિર જઈને પોતાની મિલકતોનો ફરીથી કબજો લેવા માંગે છે. કાશ્મિરના જે લોકો ગુજરાતમાં રહે છે તેમાં 670 પૂરૂષો અને 441 મહિલાઓ છે. આનંદજનક એ બાબત છે કે કાશ્મિરમાં ગુજરાતીઓ વધું છે. કેટલાંક તો કાશ્મિરની વસ્તુઓ ખાસ કરીને કાશ્મિરની પુશ્ન શોલ વેચવાનો ધંધો ક...

370 માટે કોંગ્રેસમાં ભાગલા: ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપનાં નિર...

જમ્મુ-કાશ્મીર મામલે કેન્દ્રની મોદી સરકારે પાંચમી ઓગસ્ટે રાજ્યસભામાં કલમ 370 રદ્દ કરવાનો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. આ મામલે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસનાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કાશ્મીર મુદ્દે લેવાયેલા નિર્ણયને સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી આવકાર્યો છે અને કહ્યું છે કે, રાષ્ટ્રહિત ...