Tuesday, February 24, 2026

Tag: Kevadiya Narmada festival;

જન્મદિને પીએમ મોદીએ માતા હિરાબાના હાથે બનાવેલી રસોઈ ખાધી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની માતા હિરાબાએ બનાવેલી રસોઇ ખાધી છે. કેવડિયાના નર્મદા ઉત્સવ પછી ગાંધીનગર પાછા આવેલા મોદી સચિવાલયના હેલીપેડથી સીધા તેમની માતાના ઘરે રાયસણ વિસ્તારમાં ગયા હતા. નર્મદા બંધ સંપૂર્ણ છલોછલ થઇ જતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદીને ગુજરાતમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે તેઓ તેમના જન્...