Tag: Khambhaliya
ખંભાળિયામાં મંદીના માર વચ્ચે નિસ્તેજ દિવાળી : બજારોમાં ઘરાકીનો અભાવ
અમદાવાદ,તા:૨૧
હિન્દુઓના પવિત્ર પર્વ દિપોત્સવી તથા નૂતન વર્ષ નિમિતે અગાઉના વર્ષોમાં ભારે ઉતેજના અને ઉમંગ ભર્યો માહોલ પખવાડીયા પૂર્વે જ છવાઇ જતો. તમામ વેપાર-ધંધાઓમાં ભારે તેજી સાથે બજારોમાં દિવાળીની અનેરી રોનક જોવા મળતી હતી. આ સુવર્ણ દિવસો હાલ જાણે સ્વપ્ન બની ગયા હોય, તેવો ભાસ ખંભાળિયાના વેપારીઓ તથા વિવિધ ધંધાર્થીઓ કરી રહ્યા છે. ખંભાળિયા શહેરના વેપ...
ટેકાના ભાવે ખરીદી કરવામાં કૃષિ પ્રધાન ફળદુનો વિભાગ એક કિલો મગફળીએ રૂ.5...
ખંભાળિયા, તા.25
2018માં 20 કિલોના રૂ.1000ના ભાવે મગફળી ટેકાના ખરીદવામાં આવી હતી. અને આ વર્ષે 20 કિલોના રૂ.1018 ખરીદવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી હોય તો દર વર્ષે 20%નો આવકમાં વધારો થવો જોઈએ. તેના બદલે વર્ષે 1.8% નો વધારો થઈ રહ્યો છે. તેથી 2022માં નહીં પણ 50 કે 60 વર્ષે બમણી આવક થશે. મગફળીના ટેકાના ભા...