Thursday, October 30, 2025

Tag: knowledge

ભારત અને ઝિમ્બાબ્વે પરંપરાગત અને હોમિયોપેથી દવાઓનું જ્ઞાન પરસ્પર વેચશે...

કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે દવાઓ અને હોમિયોપેથી ક્ષેત્રની પરંપરાગત પ્રણાલીમાં પારસ્પરિક સહયોગ માટે થયેલા સમજૂતી કરાર (MoU)ને પાછલી અસરથી મંજૂરી આપી છે. આ સમજૂતી કરાર બંને દેશો વચ્ચે 2 નવેમ્બર 2018ના રોજ કરવામાં આવ્યો હતો. વિગતો આનાથી બંને દેશો વચ્ચે દવાઓ અને હોમિયોપેથીના ક્ષેત્રમાં પરંપરાગત પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા માટે પારસ...

તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (5/5)

ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે ? : પાકિસ્તાન ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે?  - વડોદરા ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે? -  ભાવનગર ગુજરાતની સાક્ષર નગરી કઇ છે? – નડિયાદ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? : નર્મદા ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?--- સાબરમતી ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? : ધોલેરા (ઇ.સ. ૧૮૫૦) ગુજરાતનું ‘નેશન...

તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (4/5)

ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે?  લખપતથી ઉમરગામ ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે ? : ભાલિયા ઘઉં ગુજરાતના મધ્યમ કક્ષાના બંદરો : માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર, સિક્કા, સલાયા અને મગદલ્લા ગુજરાતના લોકોની માથાદીઠ આવક  કેટલી છે? - ૧૨,૯૭૫ ગુજરાત...

તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (3/5)

ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્‍યોમાં ક્યા નામે ઓળખાય છે ? - આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? : પશ્ચિમ ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ?  ત્રણ ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી ? -  રવિશંકર મહારાજના ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? : મધ્ય ગુજરાત ગુજર...

તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (2/5)

કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? - મોટું રણ કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? - નાનું રણ , કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ?  આઠ કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મું...

તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (1/5)

અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ?  - કાપડ સંશોધન-અમદાવાદ અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? : ડૉ. વિક્રમ સારાભાઈ અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?  પાલનપુર અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? : ૧૮૬૦ - ૬૪ અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? રાષ્ટ્રીય ધોરીમાર્ગ...