Tag: Krushi
દેશનું પહેલું છોડનું ક્વોરેન્ટાઇન સેન્ટર ઉત્તરાખંડમાં બનાવવામાં આવશે, ...
સરકાર વિશ્વવ્યાપી કોરોના રોગચાળાના યુગમાં કૃષિ અને બાગાયતીના સારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વિદેશથી આયાત કરેલા છોડને પણ અલગ રાખશે. ઉત્તરાખંડમાં દેશનું પ્રથમ પ્રકારનું પ્લાન્ટેશન મટિરિયલ ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવામાં આવનાર છે. પ્લાન્ટના ક્વોરેન્ટાઇન સેન્ટર સ્થાપવા માટે સરકારે 20 એકર જમીનની પણ શોધ શરૂ કરી છે.
સરકાર દહેરાદૂન, તેહરી, નૈનીતાલ, હરિદ...
તુવેરની ઓર્ગેનિક ખેતી માટે કૃષિ વિજ્ઞાનીઓએ વૈજ્ઞાનીક પદ્ધતિ વિકસાવી, 1...
ગાંધીનગર, 6 સપ્ટેમ્બર 2020
જંતુનાશક પેસ્ટીસાઈડ્સ, કેમિકલ્સ અને રાસાયણીક ખાતરો વાપરવાના બદલે હવે ગુજરાતનું કૃષિ વિભાગ કુદરતી ખેતી માટે વધું ધ્યાન આપી રહ્યું છે. તેથી તે અંગે સંશોધનો થઈ રહ્યાં છે. જ્યાં તુવેરનું ઉત્પાદન સૌથી વધું થાય છે તે દક્ષિણ ગુજરાતમાં સેન્દ્રીય ખેતી (ઓર્ગ્રેનિક) માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ પ્રયોગો કર્યા હતા. ...
04 સપ્ટેમ્બર 2020 સુધીમાં ખરીફ પાકનું વાવેતર 1095.38 લાખ હેક્ટર વિસ્તા...
ડાંગરની વાવણી હજી ચાલુ છે, જ્યારે કઠોળ, બરછટ અનાજ, બાજરી અને તેલીબિયાંની વાવણી લગભગ પૂરી થઈ ગઈ છે.
દિલ્હી, 4 સપ્ટે 2020
ખરીફ 2020 ની વર્તમાન સીઝનમાં 1095.38 લાખ હેક્ટરમાં વિક્રમી વાવેતર થયું છે. ડાંગરની વાવણી હજી ચાલુ છે, જ્યારે કઠોળ, બરછટ અનાજ, બાજરી અને તેલીબિયાંની વાવણી લગભગ પૂરી થઈ ગઈ છે. ખરીફ પાકના ક્ષેત્ર વૃદ્ધિ પર કોવિડ -19 ની કોઈ અસર ...
રાજ્ય ભારમાં ભારે વરસાદ છતાં સરકારનો મગફળીના 54.65 લાખ ટન ઉત્પાદનના અં...
ગુજરાત સરકારની કેબીનેટની બેઠકમાં એક તરફ ગુજરાતમાં પાકને નુકશાનનાં સર્વે અને સહાયની જાહેરાત કરાઈ હતી અને બીજી તરફ ખરીફ સીઝનનાં પહેલા આગોતરા અંદાજને પણ મંજુરી આપવામાં આવી હતી. ગુજરાત સરકારનાં પહેલા આગોતરા અંદાજ પ્રમાણે રાજયમાં મગફળીનું ઉત્પાદન આ વર્ષે અધધ... 54.65 લાખ ટન થવાનો અંદાજ મુકયો છે. જે ગત વર્ષની તુલનાએ 21 ટકાનો વધારો બતાવે છે. સરકારે ચાલુ વ...
તમામ રોગના ત્રણ ઈલાજ, ખેતરમાં કોઈ રોગ આવશે તો ભાગી જશે, 16 વર્ષનો આખા ...
ગાય આધારિત કૃષિમાં જૂનાગઢમાં 16 વર્ષમાં વિવિષ 40 પાકોમાં દેશી ગોવંશનું છાણ – ગૌમૂત્ર – છાસ અને ઉકળાઓના સારા પરિણામો આવ્યા છે. તેને જોવા માટે દેશના 20 હજારથી વધુ ગામના અને વિશ્વના 30 દેશના લોકો આ ત્રણેય યોજનો જોવા ગુજરાતમાં જામકા આવ્યા છે .
હિંગ- અજભા અને હળદરનો ઉમળો : - ઈ.સ.2014થી હીંગ – અજમા અને હળદરનો ઉકાળાનો ઉપયોગ માખી અને ચૂસીયા જિવાતો મારી ...
દાહોદમાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ-સંગ્રહ કરતાં શખ્સને ઝડપી લેવામાં આ...
દાહોદ
દાહોદ જિલ્લામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાના ફતેપુરામાં અનધિકૃત રીતે ખાતરના જથ્થાનું વેચાણ અને સંગ્રહ કરતાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.
દાહોદના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ આપેલી માહિતી મુજબ, કૃષ્ણકુમાર ખંડેલવાલ લાયસન્સ કે રજીસ્ટ્રેશન વિના ખાતરનો જથ્થો ખેડૂતોને વેચાણ કર...