Saturday, December 13, 2025

Tag: Krushngopalaji

રાજપૂત સમાજે દેશમાં ત્યાગ અને બલિદાન આપ્યાના અનેક દાખલાઓ

શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ દ્વારા 11મું રાજપૂત એકતા સંમેલન 2019 આયોજિત કરાયું હતું. જેમાં કોઈ પણ ધર્મમાં માનનાર હોય, પણ મુળ રાજપૂત વંશના હોય તેમજ રાજપૂત સંસ્કૃતિ, દેશભક્તિ મજબૂત માન્યતા ધરાવતા હોય, તેવા રાજપૂત ભાઇ-બહેનો જોડાયા હતા. રાજપૂત સમાજના એકતા સંમલેનમાં ભૂતપૂર્વ મહારાજાઓ અને ઠાકોર સાહેબો પધાર્યા હતા. કાર્યક્રમ...