Tag: L.G.Hospital
અમરાઈવાડીમાં ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થતા એક મહીલાને ગંભીર ઈજા પહોંચી
અમદાવાદ,તા.0૧
શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા નાગરવેલ હનુમાન વિસ્તાર ખાતે આવેલી જગદીશ પંડિતની ચાલીમાં અમપા હેલ્થ વિભાગ દ્વારા શુક્રવારે સવારે જે સમયે ફોગીંગની કામગીરી કરાઈ રહી હતી એ સમયે ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થતા મહીલાને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાઈ હતી.આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.સ્થાનિક...
પેટ્રોલ ચોરી કરતા પકડનાર યુવકને બે ભાઈઓએ જીવતો સળગાવ્યો
અમદાવાદ:, તા.25.
શહેરના ઈસનપુર વિસ્તારમાં બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરવાના મુદ્દે થયેલા ઝઘડામાં બે ભાઈઓએ એક યુવકને કેરોસીન છાંટી જીવતો સળગાવી દીધો હોવાની ચકચારી ઘટના જન્માષ્ટમીની રાતે બની છે. આ ઘટના અંગે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે ઈસનપુર પોલીસે ગુનો નોંધી બંને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઈસનપુર...
ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકીત વ્યાસ ફરી વિવાદમાંઃ રૂપિયા લેતો કથિ...
અમદાવાદ,તા.૨૩
ભાજપના અમદાવાદના ઈસનપુર વોર્ડના કોર્પોરેટર પુલકીત વ્યાસનો રૂપિયા લેતા કથિત વિડીયો વાઈરલ થતા ભાજપના નેતાઓને મોં સંતાડવાની નોબત આવી છે.આ અગાઉ આજ કોર્પોરેટર એલ.જી.હોસ્પિટલ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા.એ સમયે પુલકીત વ્યાસે નશાની હાલતમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપશબ્દો કહ્યા હત...
31 બાંધકામો સીલ કરનાર તંત્ર કહે છે હેરિટેજ મામલે અમને કોઈ સત્તા જ નથી
અમદાવાદ, તા. ૧૬
સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકના અંતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટે ચોંકાવનારું નિવેદન કરતાં કહ્યું, હેરિટેજ મકાનોના મામલે કોઈ નિતી વિષયક નિર્ણય લેવાની અમને કોઈ સત્તા નથી. અમદાવાદ શહેરમાં હજુ પંદર દિવસ અગાઉ ૩૧ જેટલા હેરિટેજ મકાનોને તોડી પાડી કોમર્શિયલ બાંધકામ કરવાની પેરવી કરનારાઓની સાઈટો સીલ કરનારા મ્યુનિસિપલ કોર...