Sunday, February 15, 2026

Tag: Labors

અચાનક મજૂર ટ્રેનોમાં ભારે ઘટાડો કરી દેવામાં આયો

હવે જરૂર પ્રમાણે જ શ્રમિક ટ્રેનો ચાલવામાં આવશે રેલ્વે બોર્ડના અધ્યક્ષે કહ્યું કે, જેટલી ટ્રેનોની જરૂર પડશે, તે 24 કલાકમાં પૂરી પાડવામાં આવશે અત્યાર સુધીમાં 4347 મજૂર ટ્રેનો ચલાવવામાં આવી છે, જેણે આશરે 60 લાખ લોકોને તેમના રાજ્યોમાં પહોંચાડ્યા છે. ભારતીય રેલ્વેએ લગભગ 60 લાખ લોકોને તેમના લક્ષ્યસ્થાન રાજ્ય સુધી પહોંચવા માટે અત્યાર સુધીમાં ...