Thursday, February 6, 2025

Tag: labour

મજૂરોના કલ્યાણ માટે રાખેલા કરોડો રૂપિયા રૂપાણીએ માર્ગ અને મકાન વિભાગને...

રાજ્યમાં નોંધાયેલા આદિવાસી બાંધકામ શ્રમિકો માટે ગુજરાત આત્મ નિર્ભર પેકેજ યોજના હેઠળ આવાસ સબસીડી આપવાની યોજનામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અલાયદી નાણાકીય જોગવાઈ કરીને તે માટેની ગ્રાન્ટ કમિશ્નરશ્રી,ગ્રામ વિકાસ ના હવાલે મુકવાના ઠરાવ બાબતે. વાંધો છે. રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા...

લેબર વેલ્ફેરથી સંબંધિત નવીનતમ આંકડા પ્રદાન કરવા માટે, ટ્વિટર હેન્ડલ @L...

મજૂર કલ્યાણ અંગેની નવીનતમ માહિતી પ્રદાન કરવાના પ્રયાસરૂપે, મજૂર અને રોજગાર માટેના રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો), સંતોષકુમાર ગંગવારે ગઈકાલે લેબર બ્યુરો @LabourDGના ટ્વિટર હેન્ડલનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે, શ્રમ અને રોજગાર સચિવ હિરાલાલ સમરિયા, એસએલઇએ અને લેબર બ્યુરોના ડાયરેક્ટર જનરલ ડી.પી.એસ. નેગી પણ હાજર રહ્યા હતા. મંત્રીએ ટ્વિટ કર્યું ક...

દાહોદ જિલ્લામાં ૭૭,૮૯૩ લોકોને મનરેગા અંતર્ગત રોજગારી મળી – સરકાર...

દાહોદ જિલ્લાની ૪૯૪ ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ કુલ ૧૧૨૭૧ કામો લેવામાં આવ્યા છે અને આ કામોમાં ૭૭,૮૯૩ લોકોને રોજગારી મળી છે. દાહોદ જિલ્લામાં કુલ ૯૭ તળાવોને ઉંડા ઉતારવાનું કામ થઇ રહ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે જણાવ્યું કે, તા. ૧૫ એપ્રિલથી જ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ જોબકાર્ડ ઇશ્યુ કરી લોકોને રોજગારી આપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્...

મંદીનો કાળો કેર : બેકારીનો આંક 8% વટાવી શકે છે, લોકો મજૂર બજાર છોડી દે...

માર્ચ 2020 ના પ્રથમ સપ્તાહના મોટાભાગના બેરોજગારી દરની 30-દિવસની મૂવિંગ એવરેજ 8 ટકાથી વધુની હતી, તેમ છતાં બેરોજગારીનો દર 7.1 ટકા સાથે સમાપ્ત થયો હતો, ભારતના ટોચનાં એક મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ મહેશ વ્યાસ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ) એ  જણાવ્યું છે. બેરોજગારીની પરિસ્થિતિના તાજેતરના વિશ્લેષણમાં, ટોચનાં નિષ્ણાંત કહે છે, "બે વર્ષથી...

રૂ.૧,૮૦૦ કરોડનું મજૂરોનું ફંડ રેનબસેરા માટે વાપરો

ગુજરાતમાં બાંધકામ સહિત અન્‍ય વ્‍યવસાય સાથે જોડાયેલાં આદિવાસી મજૂરો રોજગારી માટે જીલ્લામાંથી સ્‍થળાંતર કરી અમદાવાદ જેવા શહેરોમાં જાય છે. ખાસ કરીને દાહોદ, સાબરકાંઠા, પંચમહાલ, છોટા ઉદેપુર જેવા જીલ્લાના મોટાભાગના આદિવાસી મજૂરો પોતાનો પેટનો ખાડો પૂરવા શહેરોમાં જાય છે. આ આદિવાસી મજૂરોની રજીસ્‍ટર્ડ નોંધણી થતી નથી. જેના કારણે બાંધકામ સ્‍થળે મૃત્‍યુ થાય તો ...