Sunday, September 28, 2025

Tag: lake

રાજ્યની માલિકીનું સોલા તળાવ AMCને ફ્રી માં અપાયું

અમદાવાદ, અમદાવાદ શહેરમાં રાજ્યની માલિકીની તળાવના વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ તળાવને વિના મૂલ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ને સોંપવાનો નિર્ણય કર્યો છે. એએમસી શહેરના સુંદરકરણ માટે અને આ વિસ્તારના રહેવાસીઓ માટે પિકનિક અને મનોરંજન સ્થળ તરીકે આ તળાવ અને તેની આસપાસના વિસ્તારોનો વિકાસ કરશે. આ તળાવ સોલા ગ્રામ પંચાયત તળાવ છે, ...

સિહોરના ખારી ગામે તળાવમાં ડૂબતાં માતા અને બે બાળકોનાં મોત

ભાવનગર,24 સિહોરના ખારી ગામમાં બનેલી ઘટનાએ સમગ્ર ગામને શોકમગ્ન બનાવી દીધું છે.સિહોરના ખારી ગામે ખેતરેથી કામ કરીને નયનાબહેન રાઠોડ અને તેમનાં બે સંતાનો માયા અને લાલજી ગામમાં પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન રસ્તામાં ચાર વર્ષીય પુત્રીનો પગ લપસતાં તે તળાવમાં ખાબકી હતી અને ડૂબવા લાગી હતી. એકાએક બનેલી આ ઘટનાથી માતા નયનાબહેન ગભરાઈ ગયાં હતાં અને પુત્ર...

શહેરનાં તળાવોનાં પાણીની સફાઈ અને વિકાસ માટે મ્યુનિ. કમિશનરની તાકીદ

અમદાવાદ, તા.04 અમદાવાદ શહેરનાં તળાવોમાં ઠલવાઈ રહેલાં ગટરનાં ગંદાં અને દુર્ગંધયુક્ત પાણીને બંધ કરવા મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ ઈજનેરી વિભાગને કડક તાકીદ કરી છે. ઉપરાંત તળાવોની આસપાસ ઊભા કરાયેલાં ગેરકાયદે દબાણો પણ હટાવવા તાકીદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે અમદાવાદમાં 32 ઈંચ વરસાદ પડતાં વસ્ત્રાપુરના તળાવને વરસાદી પાણીથી ભરવામાં આવ્યું છે. વ...

જસદણના આલણસાગર તળાવની સપાટી 20 ફુટ પર પહોંચી

જસદણ તા. ૧૧ શહેરને પીવા માટે પાણી પુરૂ પાડતા આલણસાગર તળાવમાં બુધવારે સવારે ર૦ ફુટે સપાટી પહોંચતાં નવા નીરના વધામણા જસદણના રાજેશભાઇ બાવાભાઇ પરમાર એ શ્રીફળ અગરબતીથી વધામણા કર્યા હતાં. તેમણે એક યાદીમાં જણાવ્યું છે કે આલણસાગર તળાવ એકસો વર્ષથી વધુ સમયથી જસદણની તરસ બુઝાવે છે. ત્યારે આ તળાવની ર૦ ફુટે પાણીની સપાટી એ પહોંચતાં શહેરના લોકોની સુખાકારી માટે ...

રાજયમાં સરેરાશ ૬૨.૬૦ ટકાથી વધુ વરસાદને પરિણામે ૯ જળાશયો છલકાયા

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૬ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૬૨.૬૦ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૭ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૯ જળાશયો છલકાયા છે. ૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય ...

રાજયમાં સરેરાશ ૪૦ ટકાથી વધુ વરસાદને પરિણામે ૩૩ જળાશયો ૫૦ ટકા સુધી ભરાય...

સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના ૫૫.૮૯ ટકા પાણી ૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા ૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા ચોમાસાની ઋતુમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા.૩૧ જુલાઇ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૪૦.૫૬ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૩ જળાશયો ૨૫ થ...

વસ્ત્રાપુર એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ શરતોનો ભંગ કરાયો

અમદાવાદ શહેરના કાંકરીયા વિસ્તારમાં રવિવારના રોજ બનેલી દુર્ઘટના બાદ પણ શાસકોની આંખ ખુલતી નથી.આ તરફ દસ ટકા પ્રોફિટ માર્જીનની રકમ લેનાર મ્યુ.તંત્ર જવાબદારીમાંથી હાથ કેવી રીતે ખંખેરી શકે એવો પ્રશ્ન પૂર્વ વિપક્ષનેતાએ કર્યો છે.આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર,કાંકરીયા ખાતે જેમનો કોન્ટ્રાકટ છે એવા પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલને ભાજપ શા...