Wednesday, March 12, 2025

Tag: Land

બુલેટ ટ્રેન  સામે ખેડૂતોનો જમીન માટે જંગ, પંજાબના ખેડૂતો કરતાં પણ મોટો...

બુલેટ ટ્રેન  સામે ખેડૂતોનો જમીન માટે જંગ, પંજાબના ખેડૂતો કરતાં પણ મોટો જંગ Farmers fight for land against bullet train, bigger fight than farmers of Punjab દિલીપ પટેલ જાન્યુઆરી 2022 અમદાવાદથી વાપીના 350 કિલો મીટરના ગોલ્ડન કોરીડોરમાં 100 ઔદ્યોગીક વસાહતો, 40 હજાર ઉદ્યોગો, નેશનલ હાઈવે, એસપ્રેસ હાઈને, દિલ્હી મુંબઈ કોરીડોર, કોસ્ટલ હાઈવે, રેલવે,...

50 વર્ષ પહેલા ગાંધીનગરની સમગ્ર જમીન 5 કરોડ રૂપિયામાં લેવામાં આવી હતી. ...

ગાંધીનગર, 5 નવેમ્બર, 2020 ગાંધીનગર શહેરમાં જમીનનો અભાવ ગાંધીનગરની રચના બાદ ગુજરાત સરકારે 1970થી 1995 વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સાંસદો, ધારાસભ્યો, સરકારી કર્મચારીઓને 25,000 રાહત પ્લોટ આપ્યા હતા. જેની કિંમત આજે અબજો રૂપિયા છે. પરંતુ હવે એવી પરિસ્થિતિ છે કે શહેરના સેક્ટર એરિયામાં ખુલ્લી જમીન નથી. એટલું જ નહીં, છેલ્લાં સાત વર્ષમાં પ્લોટ આપવામાં આવ્...

હવે ખાનગી કંપની જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપી શકશે

ભારત સરકાર દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ અને સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અંતર્ગત વધુમા વધુ સારી કામગીરી થઈ શકે તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ઓદ્યોગિક સાહસ ખેડનાર ગ્રુપ્સ, સંસ્થાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર નેશનલ મીશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ભાવનગર જિલ્લામા ગ્રામ્ય કક્ષાએ જમીન ચક...

અમદાવાદમાં રૂ.1500 કરોડની 3 લાખ ચોરસ મિટર જમીનનું દાન

અમદાવાદ, 4 માર્ચ 2020 રાજ્ય સરકારે 3 લાખ ચોરસ મીટર જમીનનું દાન અમદાવાદ મહાનગર પાલિકાને કરી દીધું છે. આ 295580 મીટર જમીન તળાવોની છે. જે હવે અમપાને આપી દેવામાં આવી છે. જોકે, તેનો હક્ક તો પ્રજાનો હતો. હવે સરકારે તેનો કબજો છોડીને અમપાને આપવાનું નક્કી કર્યું છે. જેનું બજાર મૂલ્ય ચોરસ મીટરના રૂ.50 હજાર ગણવામાં આવે તો તે રૂ1500 કરોડ થાય છે. આ જમીન સરકા...

ખેડૂતોને લઇને મોટા સમાચાર, ગુજરાત સરકારે રૂ.700 કરોડના સહાય પેકેજની જા...

ગાંધીનગર,13 રાજ્યમાં વધુ વરસાદને કારણે ખેતી નિષ્ફળ જતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે, કપાસ અને મગફળી સહિતના પાક નિષ્ફળ જતા થોડા જ દિવસોમાં 3 કરતા વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે, ખેડૂતોની હાલત દયનીય બની રહી છે, ત્યારે રાજ્ય સરકારે પહેલા તો ખેડૂતોના પાક વિમા મામલે કંપનીઓને કડક શબ્દોમાં સર્વે કરીને સહાય ચૂકવવા આદેશ આપ્યો છે, હવે પાક વિમા સિવાય રાજ્યના ...

કેલિકો મિલની જમીન પર વધી રહેલા ગેરકાયદે દબાણોથી જમીનના વેચાણમાં ઊભો થન...

અમદાવાદ,12 અમદાવાદની ભારત ભરમાં જાણીતી કેલિકો મિલની જમીનનું ઓક્શન કરવાની કાર્યવાહી પૂરી થતી નથી, ત્યારે બીજી તરફ કેલિકો મિલની જમીનમાં ગેરકાયદે બાંધકામ કરી દેનારાઓનો રાફડો ફાટી રહ્યા છે. કેલિકો મિલના કબજાની જમીનમાં 150થી વધુ પાકા મકાનો બનાવી દેવામાં આવ્યા છે. તેમ જ હોટેલ્સ અને ગેરેજ પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ અંગે ભાજપના જ કાર્યકર અને કેલિકો...

50 હજાર કરોડની જમીન સુરતમાં કેમ છૂટી કરી દેવાઈ ?

સુરત,12 સુરત શહેરી વિકાસ સત્તા મંડળ(SUDA) અને સુરત મહાનગરપાલિકા વિસ્તાર સહિતની ૧૦૮૫ ચોરસ કિ.મી. વિસ્તારની વિકાસ યોજના ડેવલપમેન્ટ પ્લાન(DP)માં વિવિધ એજન્સીઓ માટે જાહેર હેતુ માટે સૂચવાયેલી અનામત જમીનો પર બાંધકામ કરી શકાશે. એક હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર થાય છે. આમ કુલ 1,08,50,000 એક કરોડ ચોરસ મીટર જમીન ખૂલ્લી થઈ છે. જેનો બજાર ભાવ એક મીટરના રૂ.50 હ...

ધૂંવાવમાં ભળતા નામે કરોડોની જમીન હડપ કરવાના કૌભાંડમાં કલેકટરનો એક તરફી...

જામનગર,તા:૨૧ જામનગરની ભાગોળે ધૂંવાવમાં આવેલી પટેલ પરિવારની કરોડોની જમીન હડપ કરવા બોગસ ભળતા નામની રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી કરી કૌભાંડ આચરવામાં આવતાં આ મામલે પોલીસ ફરિયાદ થયાં બાદ ચકચારી પ્રકરણમાં જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવતાં જિલ્લા કલેકટરે તાત્કાલિક એક તરફી મનાઈ હુકમ આપતાં કૌભાંડિયાઓના હાથ હેઠાં પાડ્યાં છે. કૌભાંડિયાઓની મૉડસ ઑપરેન્ડી...

જામનગર જિલ્લાની દરીયાકાંઠાની જમીનમાં દીન પ્રતિદિન ક્ષારનુ પ્રમાણ વધી ર...

જામનગર,તા:૨૧ જામનગર જિલ્લાના દરિયાકાંઠાની જમીનમાં ક્ષારના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેના કારણે પેટાળના પાણી પર જોખમ સર્જાયું છે. દરિયાઇ ખારાશને કારણે જમીન બંઝર બની રહી છે. પરંતુ ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ દરીયાકાંઠાને જમીનમાં ખારાશ અટકાવવા નાણાકીય સહાયની દરખાસ્ત કરી છે. જેમાં જણાવ્યુ છે કે ખારાશ વધતા ભૂગર્ભ જળને પણ નુકસાન પહોંચી ...

જસદણમાં સરકારી જમીનમાં થયેલ દબાણ દૂર કરવા આવેદનપત્ર

જસદણ,તા:૧૯ જસદણના લોહીયાનગર વિસ્તારના જાગૃત નાગરિકોએ જસદણના ડેપ્યુટી કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ લોહિયા નગરમાં સરકારી જમીનમાં દબાણ કરવામાં આવ્યું છે તેની બાજુમાં દલિત સમાજને એક એકર જમીન ફાળવવામાં આવી છે તેની બાજુમાં આવેલી બીજી બે એકર સરકારી જમીન કેટલાક લોકો પચાવી પાડવા માંગે છે. બેલાના ચણતર થી દિવાલ કરીને સરકારી જમીનમાં દબાણ કરવામાં...

અતિવૃષ્ટિના કારણે સાબરકાંઠામાં 50 ટકાથી વધુ પાક થયો નિષ્ફળ

સાબરકાંઠામાં પડેલા વધુ વરસાદને લઈને મગફળી, કપાસ, મકાઈ અને ડાંગરનાં પાકનો સોથ વળી ગયો છે, જ્યારે કપાસના 40 ટકા પાકને નુકસાન થયું છે. જો કે સરકારે ખેતીવાડી ખાતાને પાકના નુકસાન અંગે સરવૅ કરીને સત્વરે ખેડૂતોને પાક સહાય તથા પાકવીમાનાં નાણાં ચૂકવીને ખેડૂતોની દિવાળી સુધારવી જોઈએ. જમીનમાં પાકીને તૈયાર થયેલી 57 હજાર હેક્ટર મગફળી ફરીથી ઊગી ગઈ છે. કપાસમાં ...

નહેરો તૂટવાથી હજ્જારો હેક્ટર જમીન ખારી થઈ ગઈઃ જયનારયણ વ્યાસ

ખેતરોને લીલા છમ કરીને ગુજરાતનું કૃષિ ઉત્પાદન વધારનારો નર્મદા બંધ દરવાજા બંધ કર્યા બાદ ત્રણ વર્ષે દરવાજા ખોલવા પડ્યા છે. નર્મદા અને નર્મદા નદી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા પૂર્વ નર્મદા પ્રધાન જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, સરદાર સરોવર બંધની સપાટી 131 મીટર પહોંચતા તેનાં 25 દરવાજા ખોલવામાં આવ્યા છે. નવો બંધ ભરતા હોય ત્યારે એન્જિનિયરિંગના સિદ્ધ...

2 લાખ ચોરસ મીટર જમીન પર ગેરકાયદે ઉદ્યોગો બની જતાં ખેડૂતોએ જમીન પરત માં...

અમદાવાદ શહેરની ટી.પી. પ૩માં બિલ્ડરો અને રાજકારણીઓએ સરકારી જમીન પર બાંધકામ કરી દઈને ફાયદો થાય તેમ રીઝર્વેશન મુકવામાં સફળ થયા છે. જેના પરીણામે જ સોસાયટીના કોમન પ્લોટ પણ રીઝર્વશેનમાં આવી ગયા છે. પ્રજાકીય કામ માટે કોઈ જ ઉપયોગ થઈ શકે તેમ નથીી. ઈસનપુર (સાઉથ) ની ટી.પી. સ્કીમ નં.પપ તથા નારોલ શાહવાડી ટીપી સ્કીમ ૫૬ પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. તેથી સરકારે આ બાબ...