Tag: Law
3 કૃષિ કાયદા ગ્રામ્ય અર્થતંત્ર ડગમગાવી ગામડાઓને તો તોડશે, પણ પ્રજાને લ...
3 AGRICULTURAL LAW WILL REMOVE THE RURAL ECONOMY SHALLING THE VILLAGES, BUT LIKE PEOPLE
(કેન્દ્ર સરકારના 3 કાયદા અને ખેડૂતોના વિરોધ અંગે આજે પણ ઘણાં લોકોને અનેક પ્રશ્નો છે. તેઓ વારંવાર કહે છે કે કાયદો શું છે અને વિરોધ શું છે. તેમના તમામ પ્રશ્નોનોના જવાબ અહીં આપવામાં આવ્યા છે. )
ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020
સરકાર ત્રણ કૃષિ બીલોને કૃષિ સુધારણા...
પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે સજા જાહેર કરી, 1 રૂપિયાનો દંડ, નઈ ભારે ત...
સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને 15 સપ્ટેમ્બર સુધી 1 રૂપિયાનો દંડ જમા કરાવવા માટે કહ્યું છે. દંડ નહીં ભરવાની સ્થિતિમાં તેમને ત્રણ મહિનાની જેલ અને ત્રણ વર્ષ સુધી તેઓ વકીલાત કરી શકશે નહીં. 25 ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, માફી માગવામાં ખોટું શું છે. પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટની માફી નહીં માગવાની વાત પર અડગ રહ્ય...
ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડમાં ગોલમાલ કેમ ? બંધારણ, કાયદાનો રૂપાણીએ ભ...
- પ્રો. હેમંતકુમાર શાહ
અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા છે. તુલનાત્મક રીતે સુખી લોકો, ધાર્મિક લોકો-સંપ્રદાય, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસ...
અરવલ્લી જીલ્લામાં રામરાજ્ય :ગુન્હેગારો બેખોફ કાયદો અને વ્યવસ્થાની સ્થિ...
અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્રની સરેઆમ નિષ્ફળતાના કારણે ગુનેગારો બેખોફ બનીને રોજ રોજ ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાનું સ્તર સાવ તળિયે ધકેલાય રહ્યું છે નોંધાતા ગુન્હાઓ ઉકેલાતા નથી,આરોપીઓ પકડાતા નથી જેથી લોકોની સુરક્ષા સામે ખતરો પેદા થયો છે બાયડ શહેરના એક જ દિવસમાં એટીએમ કટર થી કાપી લાખ્ખો રૂપિયાની લૂંટ , આંગડિયા પેઢીના કર્મચારી પર...
યુનિવર્સિટીએ બી.એડ કોલેજોમાં EWS કેટેગરીની ૧૦ ટકા બેઠકો માટે જાહેરાત આ...
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી લૉ કોલેજોમાં પ્રવેશ માટે બે ઓનલાઇન અને એક ઓફલાઇન રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દરેક કોલેજોમા EWS કેટેગરીમાં વધારાની ૧૦ ટકા બેઠકો માટે મંજુરી આપવામાં આવી છે. મહત્વની વાત એ કે, યુનિવર્સિટીએ બી.એડ કોલેજો માટે ૧૦ ટકા EWS કેટેગરી માટે નવેસરથી પ્રવેશ પ્રક્...
૧૪ વર્ષથી નીચેની વયના બાળકોને કામે રાખવા બદલ રૂ. ૫૦ હજારનો દંડ અને બે ...
રાજ્યમાં બાળશ્રમ નાબૂદી માટેની સહિયારી કૂચ દરમિયાન ૧૪ વર્ષથી નીચેના ૪૮ બાળ શ્રમયોગીઓને જોખમી અને ૧૪ થી ૧૮ વયના ૧૯૬ કિશોર શ્રમયોગીઓને બિનજોખમી વ્યવસાયમાંથી મુક્ત કરાયા
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની વિેશેષ ઉપસ્થિતિમાં તા.૧૩ જૂન-૨૦૧૯ થી તા.૧૨ જુલાઇ-૨૦૧૯ સુધી ૧૪ વર્ષથી નીચેની વળના બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવાના હેતુથી એક માસ માટે ‘સહિયારી...