Sunday, March 29, 2026

Tag: Live Gujarati News

સી.આર. પાટીલ અને વિવાદોનો દોર: હવે મંડપ એસોસિએશ નારાઝ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને વિવાદ એકબીજાની પૂરક હોય તેમ લાગી રહ્યું છે. આ પહેલાના ભાજપ પ્રદેશ અધ્યક્ષ જેટલા વિવાદ નથી રહ્યાં એટલા સી. આર પાટીલના વિવાદ રહ્યા છે. હવે મંડપ એસોસિએશનની નારાજગી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે અનલોક-4માં પણ ડેકોરેશનને છૂટછાટ આપવામાં આવી નથી. તેથી ગુજરાતમાં મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા લોકોને ...

ફી મામલે સ્કૂલ સંચાલકોની મનમાની, હાઇકોર્ટે માંગ્યો જવાબ

રાજ્યમાં કોરોનાની સ્થિતી હોવા છંતા ખાનગી સ્કૂલો વાલીઓને માનસિક ત્રાસ આપીને ઉંચી ફી પડાવી રહી છે, સ્પષ્ટ સૂચના હોવા છંતા ટ્યૂશન ફી સિવાયની ફી પણ સ્કૂલો વસૂલી રહી છે, આ મામલે સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરીને સ્વીકાર્યું છે કે ખાનગી સ્કૂલો તેમનું કંઇ માનવા તૈયાર નથી. રાજ્યની ભાજપ સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે અને ખાનગી શાળા સંચાલકો કોઇ પણ પ્રકારના ...
Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।

આણંદમાં છાણ ક્રાંતિ ખરેખર કઈ રીતે થઈ રહી છે તેના સવાલો ઊભા થયા છે

અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.

ગુજરાતની ખેતી અને ખેડૂત કઈ તરફ જઈ રહ્યાં છે તે જરા આ આંકડા પર નજર નાંખ...

ગુજરાતની જમીનનો ખેડૂતો કેવો ઉપયોગ કરી રહ્યાં છે તે વાવેતર પૂરું થયા પછી સ્પષ્ટ થયું છે. કૃષિ વિભાગે જાહેર કરેલા અહેવાલ પ્રમાણે હવે વાવણી પૂરી થઈ છે. છેલ્લે દિવેલાનું વાવેતર થયું છે. જોકે, ખાદ્ય પદાર્થો કરતાં કોમર્શિયલ પાક વધું જોવા મળે છે. અનાજ, કઠોળ, શાકભાજી માણસના જીવન આવશ્યક પાક છે. જેનું વાવેતર માંડ 25 ટકા છે. તેની સામે કોમર્શિયલ પાક લગભગ 75 ટક...

નવજીવન ટ્રસ્ટ સાથે પત્રકારત્વ ભણવાની અમુલ્ય તક

અમદાવાદ, ગાંધીજી સ્થાપીત નવજીવન ટ્રસ્ટ સંચાલિત નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ બીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. પ્રથમ વર્ષની સફળતા બાદ પત્રકારત્વ ભણવા માગતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. નવજીવન ટ્રસ્ટ અને મેરાન્યૂઝ સાથે પત્રકારત્વનો એક વર્ષનો અભ્યાસક્રમ કરવા માગત વિદ્યાર્થીઓ માટે આ અમૂલ્ય તક છે. ગાંધીજી સ્થાપિત ...

પાટીલ માટે અંબાજી મંદિર ખોલી દેવાયા, કોરોના ફેલાય એવી રેલીને અધિકારીઓએ...

https://youtu.be/0vBpwRzP_LI અંબાજી, 3 સપ્ટેમ્બર 2020 અંબામાતાના ભક્તો 27મી ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી માતાના દર્શન માટે સંઘો લઈને ગુજરાતના ગામેગામથી અંબાજી પગપાળા આવે છે. 25 લાખથી વધુ ભક્તો આવે છે. ત્યારે ન ખોલાયું અને પાટીલ માટે ખોલી દેવાયું છે. ભાજપા ગુજરાત પ્રમુખ સીઆર પાટીલ માટે થઈને બંધ રહેલું અંબાજી મંદિર બે દિવસ વહેલા 3 સપ્ટેમ્બર 2020થી ...

રાજ્ય ભારમાં ભારે વરસાદ છતાં સરકારનો મગફળીના 54.65 લાખ ટન ઉત્પાદનના અં...

ગુજરાત સરકારની કેબીનેટની બેઠકમાં એક તરફ ગુજરાતમાં પાકને નુકશાનનાં સર્વે અને સહાયની જાહેરાત કરાઈ હતી અને બીજી તરફ ખરીફ સીઝનનાં પહેલા આગોતરા અંદાજને પણ મંજુરી આપવામાં આવી હતી. ગુજરાત સરકારનાં પહેલા આગોતરા અંદાજ પ્રમાણે રાજયમાં મગફળીનું ઉત્પાદન આ વર્ષે અધધ... 54.65 લાખ ટન થવાનો અંદાજ મુકયો છે. જે ગત વર્ષની તુલનાએ 21 ટકાનો વધારો બતાવે છે. સરકારે ચાલુ વ...

ચીન સાથેની લડાઇ માટે ભારત તૈયાર, તોપથી ટેન્ક સુધીના દરેક હથિયારો ખડકી ...

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ લાઇનની સાથે ચીન સાથેના મડાગાંઠ વચ્ચે ભારતે પડોશી દેશને ઘેરી લીધો છે. ભારતે સ્પેશ્યલ ફોર્સિસ, એન્જિનિયરિંગ કોર્પ્સ, એર ડિફેન્સ, તોપ, ટાંક, સ્ટ્રાઈક કોર્પ્સ અને 14 મી કોર્પ્સ તૈનાત કરી છે. આના માધ્યમથી ભારત ચીન પર તાળીઓ મારવાની સંપૂર્ણ તૈયારીમાં છે. તો ચાલો તમને જણાવીએ કે આ બધાની વિશેષતા શું છે. 14 મી કોર્પ્સ - લ...

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સમર્થનમાં દેશો, પાકિસ્તાનનો પ્...

ભારત સામે પાકિસ્તાનના મોટા પગલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) ના 5 સભ્યોએ નિષ્ફળ બનાવ્યા છે. ખરેખર, પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના માધ્યમથી ભારતના કેટલાક લોકોને આતંકવાદી સૂચિમાં સામેલ કરવાની યોજના બનાવી રહ્યું હતું, જેને યુએનએસસીના પાંચ દેશોએ નિષ્ફળ બનાવ્યો છે. કાઉન્સિલના આ પાંચ સભ્ય દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમ છે. ...

બંગાળના 75% વિદ્યાર્થીઓ જેઇઇની પરીક્ષા આપી શક્યા નહીં, મમતાએ કેન્દ્ર સ...

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ જેઈઇ-નીટ પરીક્ષા લેવા માટે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે રાજ્યના 75 ટકા ઉમેદવારો મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાઓમાં ભાગ લઈ શકતા નથી. મમતા બેનર્જીએ મંગળવારે યોજાયેલી JEE પરીક્ષામાં પશ્ચિમ બંગાળના 25 ટકા ઉમેદવારો જ ભાગ લઈ શકતા હોવાનો દાવો કરતા કેન્દ્ર સરકાર...

વાટાઘાટોના ટેબલ પર ભારત મજબૂત, હવે બ્લેક ટોપ પછી આંગળી 4 ક્ષેત્ર પણ કબ...

ભારત અને ચીનની સરહદ પર તનાવ યથાવત છે. ગયા શનિવારે બંને દેશોની સૈન્ય વચ્ચે નવીનતમ અથડામણ બાદ, વાટાઘાટોના પ્રયાસો સઘન બન્યા છે. બુધવારે બ્રિગેડ કમાન્ડર કક્ષાની ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. આવી સ્થિતિમાં, ગુરુવારે ફરી આ વાતચીત ચાલુ રાખી શકાય છે. હાલની પરિસ્થિતિમાં સરહદ પર તણાવની જગ્યાએ ભારતની સ્થિતિ મજબૂત છે, તેથી જ મીટિંગમાં ભારતન...

ચીન પાસે છે વિશ્વનું સૌથી મોટું નૌકાદળ, ભારતને દરિયામાં ચારેબાજુથી ઘેર...

ચીને તેની નૌકાદળને વિશ્વની સૌથી મોટી નૌસેના બનાવી છે. તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની નૌકાદળની સંખ્યામાં ઘણી વખત વધારો કર્યો છે. વળી, હવે તે ભારતને ઘેરી લેવા તૈયાર છે. ચીન ઈચ્છે છે કે તે પાકિસ્તાન, શ્રીલંકા અને મ્યાનમારમાં તેના નૌકા મથકો બનાવશે. એટલું જ નહીં, તે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પણ પોતાનો નૌકાદળ બનાવવા માંગે છે. ભારતે કાળજી લેવી જોઇએ કે...

3 લાખ બેકાર સિવિલ ઈજનેરની જેમ હવે કૃષિ સ્નાતક સાથે રૂ.1500 કરોડ લૂંટવા...

અમદાવાદ, 3 સપ્ટેમ્બર 2020 સિવિલ એન્જીનિયરીંગમાં સ્નાતક થયા પછી માંડ 20 ટકા યુવાનોને રોજગારી મળે છે. વર્ષ 2015માં 11 હજાર સિવિલ એન્જીનિયર ગુજરાતમાં તૈયાર થયા હતા. 2020માં 71 હજાર સિવિલ એન્જીનીયરીંગની બેઠકો છે. જેમાં 80 ટકા ખાનગી કોલેજ કે યુનિવર્સિટાના છે. જે ઘટી રહી છે. હાલ 3 લાખ સિવિલ એન્જીનિયર ગુજરાતમાં બેકાર છે. હવે કૃષિ યુનિવર્સિટીઓમાં પણ ખાન...
Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।

NDDBએ 500 ગોબર પ્લાંટ આણંદમાં સ્થાપ્યા, આવા છે તેના પરિણામ

અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.

વડા પ્રધાન મોદીનું રિલાયન્સ રમકડાની દુનિયા અને 1500 કરોડ રૂપિયાના રમકડ...

ગાંધીનગર, 3 સપ્ટેમ્બર 2020 વડાપ્રધાને રમકડાની વાતો કેમ કરી તેના રહસ્યો રૂ.1500 કરોડમાં છૂપાયેલા છે. ગુજરાતમાં રૂ. 1500 કરોડનું રમકડા મ્યુઝિયમ બનાવવાનો મોદીએ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. બીજું રહસ્ય એ છે કે અંબાણી એ 260 વર્ષ જૂની હેમલેયસ (HAMLEYS) નામની રમકડાં બનાવતી કંપની રૂ. 620 કરોડ (70 મીલીયન યુરોજ) માં ચીનની કંપની C.Banner International Holding...