Tag: Live Gujarati News
ઔદ્યોગિક મંજૂરીઓ માટે ટૂંક સમયમાં સિંગલ વિંડો સિસ્ટમ ગોઠવવામાં આવશે
દેશમાં ઉદ્યોગોની મંજૂરી માટે સરકાર ટૂંક સમયમાં એક જ વિંડો સિસ્ટમ સ્થાપવા જઈ રહી છે. સાર્વભૌમ સંપત્તિ ભંડોળ, વિદેશી પેન્શન ફંડ્સ અને ભારતમાં માળખાગત ક્ષેત્રે રોકાણ કરવા સરળતા અંગેના અન્ય લોકો સાથે વાત કરતા વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે કહ્યું કે આ એક અસલી સિંગલ વિંડો હશે અને તમામ સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્ર સિસ્ટમ માટે મંત્રાલયો બોર્ડમા...
કોરોનાની ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદના ગુજરી બજારની ચોંકાવનારી તસવી...
કોરોનાની ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એલિસબ્રિજ ખાતેના ગુજરી બજારની એવી તસવીરો સામે આવી છે જે જાેઈને કોઈપણ હચમચી શકે છે. દ્રશ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું તેવુ સ્પષ્ટ જાેઈ શકાય છે. એક સમયે કોરોના હોટસ્પોટ ગણાતા વિસ્તારમાં જાણે હવે કોરોનાનો ડર જ નથી રહ્યો એ રીતે વસ્તુઓની...
કોરોના સંકટ વચ્ચે રશિયાએ અંતરિક્ષમાં સેટેલાઈટ તોડી પાડનારા હથિયારનું પ...
કોરોના સંકટ વચ્ચે રશિયાએ અંતરિક્ષમાં સેટેલાઈટ તોડી પાડનારા હથિયારનું પરીક્ષણ કર્યું છે. અમેરિકા અને બ્રિટને આરોપ લગાવ્યો છે કે આ મહિનાની શરૂઆતમાં રશિયા તરફથી અંતરિક્ષમાં એક એન્ટી સેટેલાઈટ હથિયારનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
અમેરિકન સેનાના સ્પ...
ચીનની પીઠ પાછળ વાર કરવાની આદત જતી નથી, સરહદ પાર 20km લાંબો રોડ બનાવ્યો...
હિમાચલપ્રદેશના કિન્નૌર જિલ્લાના કુન્નુ ચારંગ સરહદ પરનું છેલ્લું ગામ છે. કુન્નુ ચારંગના ગામના લોકોએ ચીની ક્ષેત્રમાં કર્યા બાદ આ દાવો કર્યો છે કે છેલ્લા બે મહીનામાં ચીને સરહદની નજીક 20 કિલોમીટર લાંબી રોડ બનાવી લીધી છે. મોરંગ ખીણ ક્ષેત્રના છેલ્લા ગામ કુન્નૂ ચારંગના ગામના લોકોએ દાવો કર્યો છે કે ચીન રાત્રિના અંધારામાં તેજ ગતિથી ખેમકુલ્લા પાસની તરફ રોડ ન...
હનુમાન ચાલીસાના પાઠ કરવાથી કોરોના મહામારીનો વિનાશ થઈ જશે: પ્રજ્ઞા ઠાકુ...
દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 13 લાખને પર પહોંચી ગઈ છે ત્યાં ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કોરોનાના ખાત્મા માટે હનુમાન ચાલીસના પાઠ કરવાની અપીલ કરી છે. રામ મંદિરના નિર્માણ માટે 5 ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન કરવામાં આવશે. ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકોને 5 ઓગસ્ટ સુધી દિવસમાં પાંચ વખત હનુમાન ચાલીસના પાઠ કરવાની અપીલ કરી છે. તેમના મતે હનુમાન ચાલીસાના પા...
કોરોના ફ્રી જાહેર કરાયેલા ધારાવીમાં ફરી બે કોરોના કેસ આવ્યા
ધારાવીમાં રવિવારે કોરોનાના બે નવા કેસ સામે આવ્યા છે. આ વાતની જાણકારી બીએમસીએ આપી હતી. અહીં અત્યાર સુધીમાં 2531 કેસ સામે આવ્યા છે. તેમાંથી 113 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. ધારાવીમાં કોરોના સામે લડવાના વખાણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર કરી ચૂક્યું છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની ...
તમને રાંધણ ગેસની સબસીડી મળે છે? ન મળતી હોય તો આછે કારણ
દેશની રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે જુલાઇમાં 14.2 કિલો રાંધણ ગેસ સિલિન્ડરના બજાર ભાવ એટલે કે સબસીડી વગરના સિલિન્ડરનો ભાવ 637 રૂપિયા હતો જે હવે 594 રૂપિયા રહી ગઈ છે. તેમ છતાં આ દરમિયાન સબસીડીવાળું ગેસ સિલિન્ડર 100 રૂપિયા મોંઘું થઈ ગયું છે અને તેની કિંમત 494.35 રૂપિયા વધીને 594 રૂપિયા થઈ ગઈ. સરકાર દ્વારા સબસીડીમાં સતત કરવામાં આવેલા ઘટાડાને કારણે આ વર્ષ...
કોંગ્રેસમાં ફરી બાળવાની તૈયારી? કોણ કરશે બળવો?
કોંગ્રેસની અંદર રાહુલ ગાંધીની યુથ બ્રિગેડને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. રાહુલ ગાંધી જયારે પાર્ટીના અધ્યક્ષ હતા ત્યારે આ નેતા તેના ઘણા નજીકના હતા અને તેમના પર રાહુલ ગાંધીનો વિશ્વાસ પણ ઘણો હતો. પાર્ટીના તમામ નેતાઓના મનમાં હવે આ સવાલ ચાલી રહ્યો છે કે હવે પછી કોણ? જયારે તેમના મગજમાં આ સવાલ આવે છે તો તેમના મનમાં સૌથી પહેલા તો રાહુલ ગાંધીના નજીકના લોકોનુ...
અયોધ્યાના નવીનીકરણ પાછળ 17,184 કરોડ નો ખર્ચ થશે
૨૧મી સદીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર સાથે જ એક વધુ અધ્યાય પણ જોડાશે અને એ છે અયોધ્યાનો વિકાસ રામના પૂર્વજો એ જે ઇક્ષ્વાકુ પુરીને અયોધ્યામાં વસાવી હતી તેવી જ ઇક્ષ્વાકુ પૂરી ફરીથી વસાવવાની તૈયારી છે. હાલ 17,184 કરોડની વિવિધ યોજનાઓની બ્લુપ્રિન્ટ તૈયાર છે. સરકારે અયોધ્યાના કાયાકલ્પ માટે 6 મહત્વની યોજના પર કામ શરૂ કર્યું છે. જેમાં વિશ્વની સૌથી ઉંચી ૨૫૧...
સ્માર્ટ-ટીવી અને સ્માર્ટ-બલ્બ જેવા હોમ એપ્લાયન્સસ તમારી પ્રાયવસિ માટે ...
ઓનલાઇન પ્લેટફોર્મ પર, વપરાશકર્તાઓ વારંવાર તેમના પાસવર્ડ્સને મજબૂત ન કરીને ભૂલો કરે છે. આ સાથે, પાસવર્ડ યાદ રાખવા સરળ રહે, તેથી ઘણા પ્લેટફોર્મ પર સમાન પાસવર્ડનો ઉપયોગ કરે છે. ગ્રાહકના સ્માર્ટ-પ્રોડક્ટ સાયબર સુરક્ષાને નિયંત્રિત કરવા માટે એક નવા પ્રકાશિત નીતિ પત્રમાં, યુકે સરકારના ડિજિટલ માહિતી પ્રધાન મેટ વાર્મન કહે છે કે, તેઓ ડિજિટલ, સંસ્કૃતિ, મીડિયા...
કોરોનાકાળમાં રેલ્વે પાસે કર્મચારીઓને આપવા રૂપિયા નથી
કોરોના મહામારીનાં કારણે રેલ્વે સંચાલનને રોકવામાં આવ્યુ છે, જે દ્વારા રેલ્વેને આર્થિક રીતે નુકસાન ભોગવવું પડ્યુ છે. રેલ્વેની પરિસ્થિતિ એવી રીતે બગડી કે રેલ્વેનાં કર્મચારીઓને રકમ ચૂકવવા માટે પણ રૂપિયા બચ્યા નથી. આ માટે રેલ્વે મંત્રાલયએ કેન્દ્રીય નાણા મંત્રાલયને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની વાત કીધી છે.
એક રીપોર્ટ મુજબ રેલ્વે પાસે લગભગ 13 લાખથી વધુ ...
બોલિવૂડને બે-નકાબ કરતુ એ.આર. રહેમાનનું નિવેદન, કહ્યું: બોલિવૂડમાં મારી...
ઓસ્કર વિજેતા મ્યૂઝિક ડિરેક્ટર એ.આર રહેમાને દાવો કર્યો છે કે, બૉલિવૂડમાં એક એવી ગેંગ સક્રિય છે. જેના કારણે તેમને કામ મળવામાં અવરોધ આવી રહ્યો છે. રહેમાનની આ પ્રતિક્રિયા એવા સમયે સામે આવી છે, જ્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ગત મહિને આત્મહત્યા કર્યા બાદ બોલિવૂડમાં “ઈનસાઈડર અને આઉટસાઈડર”ને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે.
સંગીતકારનો આરોપ છે કે, “મારા ...
અમેરિકાએ લશ્કરી સંબંધો છુપાવવાનો આરોપ મૂકી ચીની સંશોધનકારની ધરપકડ કરી
શુક્રવાર અને શનિવારે રાત્રે 3 વાગ્યે FBIએ સાન ફ્રાન્સિસ્કોમાં ડિપ્લોમેટિક ફેસેલિટીથી તાંગ ઝૂઆન (37)ની ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ દેશમાં વધુ ત્રણ ચીની જાસૂસોની શોધ કરી રહી છે.
દેશની સરહદો પર અધિકારીઓને એલર્ટ રહેવા જણાવાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાંગને ઘણી વાર દેશના વિવિધ કોન્સ્યુલેટ અથવા રાજદ્વારી ફેસ...
કેરળ, કર્ણાટકમાં અલ કાયદાના હુમલાની યોજના; દક્ષિણ ભારતમાં ISISના 200 ટ...
યુએનના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે કેરળ અને કર્ણાટકમાં ISISના આતંકવાદીઓની “નોંધપાત્ર સંખ્યા” હોઈ શકે છે અને એમ પણ નોંધ્યું છે કે ભારતીય ઉપખંડમાં અલ કાયદાની આતંકવાદી સંગઠન આ વિસ્તારમાં હુમલાની યોજના ઘડી રહી છે. છે.
માનવામાં આવે છે કે આ સંગઠનમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારના 150 થી 200 આતંકીઓ છે. ISIS, અલ-કાયદા અને સાથી વ્યક્ત...
શું બોયકોટ ચાઇના સફળ? ચાઈનીઝ ફોનનું વેચાણ ઘટ્યું
રિપોર્ટ મુજબ, દેશના સ્માર્ટફોન માર્કેટ પર ઓપ્પો, વીવો અને રિયલમી જેવી ચાઇનીઝ બ્રાન્ડ્સનો દબદબો હતો પણ હવે તેમની ભાગીદારી ઘટી રહી છે. રિપોર્ટ મુજબ એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિકગાળામાં દેશમાં સ્માર્ટફોનનું વેચાણ વાર્ષિક ધોરણે ૫૧% ઘટીને ૧.૮ કરોડ યુનિટ જેટલું રહ્યું. જેમાં બીજુ મહત્વનું કારણ લોકડાઉનના પ્રથમ ૪૦ દિવસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી અને સેલ્સ બ...