Tag: Lok Sabha
ખેડૂત ઉત્પન્ન વેપાર અને વાણિજ્ય બિલ, 2020″ અને ખેડુતો ભાવ ખાતરી ...
દિલ્હી 17 સપ્ટે 2020
દેશમાં કૃષિ સુધારણા માટેના બે મહત્વપૂર્ણ બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા છે. આ છે "ખેડૂત પેદાશ વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સરળતા) બિલ, 2020" અને "ખેડુતો (સશક્તિકરણ અને સંરક્ષણ) કૃષિ સેવાઓ પર ભાવ ખાતરી અને કરાર બિલ, 2020". આ બિલ અંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પ્રધાન શ્રી નરેન્દ્રસિંહ...
દૂરદર્શનનો ફરી સુવર્ણ યુગ – રામાયણ, મહાભારત, ઉપનિષદ ગંગા, ચાણક્...
માહિતી અને પ્રસારણ મંત્રાલયે કેબલ ઓપરેટરોને ફરજીયાતપણે દુરદર્શન, લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી દર્શાવવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે.
દૂરદર્શન હવે ટેલિવિઝન યુગના સુવર્ણકાળની ફરીથી રજૂઆત કરીને લોકોને લૉકડાઉન દરમિયાન ઘરે રહેવાનુ વધુ આનંદદાયક બનાવશે. નીચે દર્શાવેલા શોનુ ફરીથી ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે.
ચાણક્યઃ ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવે...
લોકસભાની તમામ બેઠક ભાજપ જીતે અને 8 મહિનામાં દિલ્હીમાં આવું કેમ ? ફરી E...
દિલ્હીની જનતાએ એકવાર ફરીથી સત્તા આમ આદમી પાર્ટી (આપ) ને સોંપી દીધી છે અને તેના કામ અને સિદ્ધિઓ પર મહોર લગાવી છે. આપને આ વખતે પણ સાઠથી વધુ બેઠકો મળી છે. છેલ્લી વખત સિત્તેર બેઠક હતી. આઠ મહિના પહેલા યોજાયેલી લોકસભામાં તેને દિલ્હીની તમામ 7 બેઠકો પર ભાજપનો જ્વલંત વિજય થયો હતો. આપને હારનો સામનો કરવો પડ્યો હતો. આમ કઈ રીતે થયું ? હવે લોકો લોકસભામાં ભાજપના ...
ધનતેરસની ઉજવણી કરવા અમિત શાહ 25મીએ અમદાવાદ આવશે
ગાંધીનગર, તા. 18
દિવાળીના તહેવારો દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન આગામી 25 ઓક્ટોબરે ગુજરાતાન બે દિવસના પ્રવાસે આવશે. તેઓ ગુજરાતમાં ધનતેરસ ઉજવશે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન 20મી ઓક્ટોબરે પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે.
દિવાળીના તહેવારોને કારણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 25 અને 26 ઓક્ટોબર દરમિયાન ગુજરાત આવશે. તેઓ દિવાળી દરમિયાન આવત...