Saturday, August 9, 2025

Tag: Love Merrage

દંપતિને સમાધાનના બહાને બોલાવી આરોપીઓએ દેરાસરમાં હુમલો કર્યો, યુવતિ લઈન...

અમદાવાદ, તા.૧૧ ઓક્ટોબર-2016માં પ્રેમ લગ્ન કરનારા શાહ યુવકની પત્નીને તેના પરિવારજનોએ સમાધાનના બહાને નવરંગપુરા દેરાસરમાં બોલાવી કારમાં ઉપાડી ગયા છે. આ અંગે અપહ્યુતના પતિએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પત્નીના સંબંધીઓ સહિત અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. અપહરણ અને હુમલાની ફરિયાદ નોંધાવતાની સાથે જ આરોપીઓને ઝડપી લેવા તથા અપહ્યુતને છોડાવવા પોલીસે અમ...