Wednesday, August 6, 2025

Tag: Madhyahan Bhojan

મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ ૨૮મીથી ગાંધીઆશ્રમ ખાતે ૭૨ કલાકના ઉપવાસ કર...

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલતાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા આગામી તા. ૨૮મી જુલાઇથી ગાંધીઆશ્રમ ખાતે ૭૨ કલાકના ઉપવાસ આંદોલન શરૂ કરશે તેમ ગુજરાત મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળ, ગાંધીનગરના પ્રમુખ ચંદનસિંહ વાઘેલાએ જણાવ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૮ વર્ષથી અમારું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત હાઇકો...