Tag: Madhyan Bhojan
કાળા મગ તાંત્રિક વિધિમાં ઉપયોગમાં લેવાતા હોવાથી તે ભોજનમાં ન આપવા જોઈએ...
ગાંધીનગર, તા. 20
મધ્યાહન ભોજન યોજના ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે ફરીવાર રાજકોટમાં મધ્યાહન ભોજન મામલે વિવાદ ઊભો થયો છે. અને આ વખતે મધ્યાહન ભોજનમાં અપાતા કાળા મગ વિવાદનું કારણ બન્યાં છે. જોકે, આ અંગે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, કાળા મગનો ઉપયોગ કરવા બાબત ડોયેટિશિયનની સલાહ લઈને અમે નિર્ણય કરવામાં આવશે.
કર્મચારીઓએ સોશિયલ મી...