Tag: Madir
અશુભ મૂહૂર્તમાં રામમંદિરનું શિલાન્યાસ ભાજપ અને પૂજારીઓને ભારે પડ્યો, દ...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય દિગ્વિજયસિંહે રામ મંદિરનિર્માણ માટે 5 ઓગસ્ટે યોજાનારા ભૂમિપૂજન કાર્યક્રમને અશુભ ગણાવી વડાપ્રધાન પર નિશાન તાક્યું છે. શિલાન્યાસ કાર્યક્રમ પર ભાર મુકીને તેમણે કહ્યું કે મોદીજીની અનુકૂળતા મુજબ ભૂમિપૂજન અશુભ સમયમાં કરવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે વડાપ્રધાન માટે સનાતન ધર્મની માન્યતાઓની અવગણના કર...