Tag: Mahatma Gandhi
હું છું ગાંધી: ૧૨. નાતબહાર
માતાની આજ્ઞા અને તેના આશીર્વાદ લઈ, થોડા માસનું બાળક સ્ત્રીના સાથે મેલી હું હોંશે હોંશે મુંબઈ પહોંચ્યો. પહોંચ્યો તો ખરો, પણ ત્યાં મિત્રોએ ભાઈને કહ્યું કે, જૂન-જુલાઈમાં હિંદી મહાસાગરમાં તોફાન હોય છે ને મારી આ પહેલી જ દરિયાની સફર હોવાથી મને દિવાળી બાદ એટલે નવેમ્બર માસમાં મોકલવો જોઈએ. વળી કોઈએ તોફાનમાં કોઈ આગબોટ ડૂબી જવાની વાત પણ કરેલી. આથી મોટા ભાઈ અક...
સરદાર ક્યારેય વડાપ્રધાન બનવા માંગતા ન હતા અને ગાંધીજીએ કોંગ્રેસને વિખે...
અમદાવાદ, તા.11
આઝાદી મળતા કોંગ્રેસને વિખેરી નાંખવી જોઈએ એવું ગાંધીજીએ કહ્યું હોવાનું ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ વર્ષોથી અપ-પ્રચાર કરી રહી હોવાનો ભાંડો ગુજરાતના જાણીતા નિડર પત્રકાર હરી દેસાઈએ ફોડી કાઢ્યો છે. તેનાથી ભાજપના નેતાઓ અને તેના પ્રચારકો મોં છુપાવી રહ્યા છે.
જુઠી ખબરો ફેલાવવા માટે જાણાતી ભાજપ સરકારના પ્રચાર અધિકારી એક પત્રકાર સામે ફસ...
ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજના અસત્યના પ્રયોગો
12 સપ્ટેમબર 1974માં ગાંધીઆશ્રમમાં ચાલતાં ભ્રષ્ટાચાર અંગે બ્લિટ્ઝ મેગેઝીને સનસનીખેજ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં ગાંધીવાદી એવા બે પ્રખર નેતા પ્રભુદાસ પટવારી અને પન્નાલાલ ઝવેરી પર ભ્રષ્ટાચારના આરોપો હતા. આ વધી જ બાબતો રવિશંકર મહારાજના તપાસ પંચમાં તપાસવાની હતી. બ્લિટ્ઝ સામાયિકે જાહેર કરેલી ભ્રષ્ટાચારની વિગતો અંગે પ્રભુદાસ પટવારી અને પન્નાલાલ ઝવેરી...
હું છું ગાંધી: ૧૧. વિલાયતની તૈયારી
સને ૧૮૮૭ની સાલમાં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી. દેશની તેમ જ ગાંધી કુટુંબની ગરીબાઈ એવી રહી કે અમદાવાદ અને મુંબઈ એમ બે સ્થળ પરીક્ષા દેવાનાં હોય તો તેવી સ્થિતિના કાઠિયાવાડનિવાસી નજીકનું અને સસ્તું અમદાવાદ પસંદ કરે. તેમ મારું થયું. રાજકોટથી અમદવાદ એ મારી પહેલવહેલી એકલા કરેલી મુસાફરી.
પાસ થયા પછી કૉલેજમાં જઈ આગળ ભણતર ચલાવવું એમ વડીલોની ઇચ્છા હતી...
સાબરમતી આશ્રમના ભ્રષ્ટાચાર માટે તપાસ પંચ નિયુક્ત કરાયું, તો વિરોધ કોણે...
સાબરમતી આશ્રમની અંદર થયેલા ભ્રષ્ટાચાર અને જમીનોના ગોટાળા ઉપર તે સમયના ગુજરાતના રાજ્યપાલ કે કે વિશ્વનાથન દ્વારા એક તપાસ પંચ નિમવાની જાહેરાત કરી હતી. રાજભવનમાં આશ્રમના ગોટાળાની ચર્ચા થઈ હતી. દાહ્યાભાઈ નાયક અને શ્રીકાંત શેઠને રાજભવનમાં આવવાની ફરજ પાડવામાં આવી હતી. અનેક પુરાવા અને મુદ્દાઓની ચર્ચા થયા બાદ રાજ્યપાલે કહ્યું હતું કે મને ખાતરી થઈ છે કે, આશ્...
હું છું ગાંધી: ૧૦. ધર્મની ઝાંખી
છ કે સાત વર્ષથી માંડીને હવે સોળ વર્ષનો થયો ત્યાં સુધી અભ્યાસ કર્યો, પણ ક્યાંયે ધર્મનું શિક્ષણ નિશાળમાં ન પામ્યો. શિક્ષકો પાસેથી સહેજે મળવું જોઈએ તે ન મળ્યું એમ કહેવાય. એમ છતાં વાતાવરણમાંથી કંઈક ને કંઈક તો મળ્યા જ કર્યું. અહીં ધર્મનો ઉદાર અર્થ કરવો જોઈએ. ધર્મ એટલે આત્મભાન, આત્મજ્ઞાન.
મારો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં, એટલે હવેલીએ જવાનું વખતોવખત બને. પ...
ગાંધીજીની હયાતીમાં આશ્રમનું નૈતિક અધઃપતન
ગાંધી આશ્રમની સ્થાપના થઈ ત્યારથી આશ્રમ વિવાદમાં રહ્યો હતો. તેમાં અહીં લખી ન શકાય તેવા કુકર્મ ગાંધીજીની હયાતીમાં થયા હતા. 1930માં ગાંધીએ આશ્રમ છોડ્યો ત્યાર બાદ અહીં સંચાલકો પૈકી કેટલાંક વ્યભિચાર અને ભ્રષ્ટાચાર કરવા લાગ્યા હતા. તેને ખૂલ્લો પાડનાર એક ગાંધીયન જ હતા. રામજીભાઈ તેનું નામ હતું. ગાંધીજીને ખાદી વણવાનું શિખવનારા રામજીભાઈ ગોપાળ બઢિયા અને તેમના...
હું છું ગાંધી: ૯. પિતાજીનું મૃત્યુ ને મારી નામોશી
આ સમય મારા સોળમા વર્ષનો છે. આપણે આગળ જોઈ ગયા કે પિતાજી ભગંદરની બીમારીથી તદ્દન ખાટલાવશ હતા. તેમની ચાકરીમાં માતુશ્રી, ઘરનો એક જૂનો નોકર એન હું ઘણે ભાગે રહેતાં. મારું કામ ‘નર્સ’નું હતું. એમનો ઘા ધોવો, તેમાં દવા નાખવી, મલમ લગાડવાના હોય ત્યારે લગાડવા, તેમને દવા આપવી અને જ્યારે ઘેર દવા તૈયાર કરવાની હોય ત્યારે તે તૈયાર કરવી, એ મારું ખાસ કામ હતું. રાત્રિએ ...
ગોડસેએ એક ગોળી મારી પણ, ગાંધી આશ્રમમાં ગાંધીજીની રોજ હત્યા
1030માં આશ્રમનો અંગ્રેજ સરકારને કબજો લઈ લેવા ગાંધીજીએ કહ્યું હતું. પણ તેમ ન થતાં 1-8-1933માં ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમને હરિજન આશ્રમમાં ફેરવી નાંખ્યો હતો. તેમના પુસ્તકોની રોયલ્ટીની આવકના 25 ટકા રકમ હરિજન પ્રવૃત્તિ માટે આપવા ગાંધીજીએ વસિયત નામું કર્યું હતું. તે માટે હરિજન સેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. પછી આઝાદી મળી અને આશ્રમની કરોડોની મિલકતો પર...
હું છું ગાંધી: ૮. ચોરી અને પ્રાયશ્ચિત્ત
માંસાહારના કાળમાં તેમ જ તે પહેલાંના કાળનાં કેટલાંક દૂષણોનું વર્ણન હજુ કરવું રહે છે. તે વિવાહ પૂર્વનાં કે તે પછી તુરતના સમયનાં છે.
મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે. બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા એવું તો અમ બેમાંથી એકેને નહોતું લાગ્યું, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગેલું. મારા કાકા...
ગૂજરાત વિદ્યાપીઠના સત્તાધીશોનો આખરે બહારનાં તત્ત્વો પર પ્રતિબંધ
અમદાવાદ,તા:૦૫ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ દ્વારા સત્તાધીશોને તાજેતરમાં આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં 12 પ્રશ્નોના ઉકેલ માટે માગણી કરવામાં આવી હતી. જે માગણીને ગંભીરતાથી લઈ ગૂજરાત વિદ્યાપીઠની કેન્ટીનમાં બહારની વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
સામાન્ય રીતે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સત્તાધીશો સામે અવાજ ઉઠાવતા નથી, પણ પહેલી વખત ...
સાબરમતી આશ્રમની સ્થાપના કેમ થઈ
ગાંધીજી 1915ની શરુઆતમાં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. તેમના આવતાં પહેલાં કેટલાંક મહીના પહેલાં તેમણે વિદ્યાર્થી કાર્યકર્તાની એક ટુકડી અહીં મોકલી હતી. તે ટુકડી હરીદ્વારના એક ગુરૂકુળમાં અને પછી શાંતિની કેતનમાં રહેતી હતી. ગાંધીજી પહેલાં સીધા ત્યાં જ ગયા હતા. તેમનો વિચાર ગુજરાતમાં પોતાનું જાહેર જીવન શરૂ કરવાનો હતો. તેથી તેમણે ગુજરાતનું મુખ્ય શહેર...
હું છું ગાંધી: ૭. દુઃખદ પ્રસંગ – ૨
નીમેલો દિવસ આવ્યો. મારી સ્થિતિનું સંપૂર્ણ વર્ણન કરવું મુશ્કેલ છે. એક તરફ સુધારાનો ઉત્સાહ, જિંદગીમાં મહત્ત્વનો ફેરફાર કરવાની નવાઈ, અને બીજી તરફથી ચોરની જેમ સંતાઈને કાર્ય કરવાની શરમ, આમાં કઈ વસ્તુ પ્રધાન હતી એનું મને સ્મરણ નથી. અમે નદી તરફ એકાંત શોધવા ચાલ્યા. દૂર જઈ કોઈ ન દેખી શકે એવો ખૂણો શોધ્યો, અને ત્યાં મેં કદી નહીં જોયેલી વસ્તુ – માંસ જોયું! સ...
ગાંધીજીની ગૌશાળા તોડી પડાઈ, 1588 એકર જમીન ક્યા ગઈ?
ગાંધીજી જ્યાં ગૌશાળા ચલાવતાં હતા તેનું બનાવેલું 80 વર્ષ જૂનું મકાન NDDBએ તોડી પાડ્યું છે. 1 ફેબ્રુઆરી 2018માં સમાચાર પત્રમાં જાહેરાત છાપીને ઐતિહાસિક ગૌશાળાને તોડી પાડવાનું જાહેર કરાયું હતું. અગાઉ પણ અહીં મતાનો તોડીને સ્ટાફ ક્વાર્ટર બનાવાયા હતા. આ અંગે ચેરીટી કમિશનર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જ્યાં પશુ માટે શેડ બનાવવા માટે આ મકાનો તોડવામાં આવ્યા ...
હું છું ગાંધી: ૬. દુઃખદ પ્રસંગ – ૧
હું કહી ગયો કે હાઈસ્કૂલમાં મને થોડા જ અંગત મિત્રો હતા. જેને એવી મિત્રતાનું નામ આપી શકાય એવા બે મિત્રો જુદે જુદે વખતે મારે હતા એમ કહી શકાય. એક સંબંધ લાંબો ન ચાલ્યો, જોકે મેં તે મિત્રનો ત્યાગ નહીં કરેલો. બીજાનો સંગ મેં કર્યો તેથી પહેલાએ મને છોડયો. બીજો સંગ મારી જિંદગીનું દુઃખદ પ્રકરણ છે. એ સંગ ઘણાં વર્ષો સુધી ચાલ્યો. તે સંગ કરવામાં મારી સુધારક દૃષ્ટિ...