Sunday, August 3, 2025

Tag: Mahatma Gandhi

હું છું ગાંધી: ૫. હાઈસ્કૂલમાં

વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે ત્રણે ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી એક વર્ગ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું બે ભાઈનું એક વર્ષ નકામું ગયું. મારા ભાઈને સારું તો એથીયે વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શક્યા....

હું છું ગાંધી: ૪. ધણીપણું

વિવાહ થયા એ દિવસોમાં નિબંધોનાં નાનાં ચોપાનિયાં  –  પૈસાનાં કે પાઈનાં એ તો યાદ નથી  –  નીકળતાં. એમાં દંપતીપ્રેમ, કરકસર, બાળલગ્ન વગેરે વિષયો ચર્ચવામાં આવતા. આમાંના કોઈ નિબંધ મારા હાથમાં આવતા ને તે હું વાંચી જતો. એ તો ટેવ હતી જ કે વાંચવું તે પસંદ ન પડે તો ભૂલી જવું, ને પસંદ પડે તો તેનો અમલ કરવો. એકપત્નીવ્રત પાળવું એ પતિનો ધર્મ છે એમ વાંચેલું, એ હૃદયમા...

હું છું ગાંધી: ૩. બાળવિવાહ

આ પ્રકરણ મારે ન લખવું પડે એમ હું ઇચ્છું છું. પણ આ કથામાં મારે એવા કેટલાયે કડવા ઘૂંટડા પીવા પડશે. સત્યના પૂજારી હોવાનો દાવો કરીને મારાથી બીજું થાય તેમ નથી. ૧૩ વર્ષની ઉંમરે મારા વિવાહ થયા એની નોંધ લેતાં અકળામણ થાય છે. આજે મારી નજર આગળ બારતેર વર્ષના બાળકો પડ્યાં છે તેમને જોઉં છું ને મારા વિવાહનું સ્મરણ કરું છું ત્યારે મને મારા ઉપર દયા છૂટે છે, અને ...

શહેરના ગાર્ડન, હેલ્થ સેન્ટરો જેવા સ્થળોએ કાપડની થેલીઓ વેચાશે

અમદાવાદ, તા.૦૨ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે અમપા દ્વારા શહેરને પ્લાસ્ટીક મુકત બનાવવા જુના કપડા આપવા અપીલ કરાઈ છે. આ કપડામાંથી અમપાના અર્બન ડેવલપમેન્ટ વિભાગ સાથે સંકળાયેલા સખી મંડળોની બહેનો પાસે કપડાની વિવિધ લંબાઈની થેલીઓ તૈયાર કરીને વેચવામાં આવશે. આ અંગે મળતી માહિતી અનુસાર, અમપાના યુ.સી.ડી વિભાગ દ્વારા અમદાવાદ શહેરન...

’ગુજરાત , ગાંધીનું છે કે પછી ગોડસેનું?’ : વિપક્ષ નેતાના મો...

ગાંધીનગર, તા. 02 મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાએ ટ્વિટરના માધ્યમથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એકપછી એક એમ ત્રણથી વધારે ટ્વિટ કરીને ટ્વિટર ગજવી મૂક્યું છે. ટવીટર પર ધાનાણીના ચાબખા ગાંધી જંયત...

બાપુના સ્મારક મીની રાજઘાટ પર ગાંધીજીની ૧૫૦મી જન્મજ્યંતિએ અધિકારીઓ અને ...

મોડાસા,તા:૦૨ અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે દેશવાસીઓ શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે. પરંતુ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મહાદેવગ્રામ(બાકરોલ) ખાતે આવેલ ગાંધીબાપુના સ્મારક મીની રાજઘાટ ગાંધી સ્મારક પ્રચલિત છે, જન્મજયંતિ નિમિત્તે આ સ્થળે જિલ્લામાંથી એકેય અધિકારી કે પદાધિક...

પ્લાસ્ટિક મુક્ત રાજકોટ બનાવવાની નેમ સાથે રાજકોટમાં વિશાળ રેલી

રાજકોટ,તા.02 સમગ્ર દેશની સાથેસાથે રાજકોટમાં પણ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લોગીંગ રન, પ્રભાત ફેરી, શ્રમદાનના યોજાયાં હતા. વિવિધ થીમ સાથે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઇ હતી.  બાળકોએ  સ્વચ્છ રાજકોટ અને પ્લાસ્ટિકમુકત રાજકોટનો સંદેશો ...

રાજ્યમાં સ્વચ્છતા મિશન મોનીટરીંગ માટે પાંચ વર્ષે પણ નોડલ અધિકારીઓની નિ...

અમિત કાઉપર ગાંધીનગર, તા.02 ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે. પાંચ વર્ષ પહેલા ઘોષણા કરવામાં આવી હતી કે, સ્વચ્છતા મિશન હેઠળ બધી સરકારી કચેરીઓમાં સ્વચ્છતા નોડલ અધિકારી નીમવા હતા પરંતુ રૂપાણી સરકારે કોઈપણ સરકારી કચેરીઓમાં એક પણ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી. દેશને જાહેરમાં શૌચથી મુક્ત કરવાની જાહેરાત કરાઈ હો...

ગાંધીજીના આ પેઈન્ટીંગ્સ કયારેય પણ જોવા નહી મળ્યા હોય

અમદાવાદ,તા.01 હેમીંગ્ટન જેમ્સ આપણને બધાને દાંડી માર્ચનું  દ્રશ્ય યાદ છે જેમાં મહાત્મા ગાંધી પોતાના સાથીઓ સાથે અંગ્રેજો સામેબાયો ચઢાવે છે અને મીઠાને હાથમાં લઈને સત્યાગ્રહ છેડે છે પરંતુ ત્યાર બાદના બાપુના અને તેમની સાથે સત્યાગ્રહમાં જોડાયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓના ચહેરાને ક્યારેક જ કોઈએ જોયા હશે. પરંતુ એક વ્યક્તિ જેમનું આખું જીવન બાપુએ બદલી નાખ્...

યુપીની મહિલા સરપંચોની ટીમે કહ્યું, ગામડામાં પણ આવી સ્વચ્છતા હોય તેવું ...

મહેસાણા, તા.૦૧ 2જી ઓકટોબરે અમદાવાદમાં યોજાનાર મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ભાગ લેવા આવેલાં ઉત્તરપ્રદેશનાં મહિલા સરપંચો અને સ્વચ્છતાગ્રહી મહિલાઓએ બહુચરાજી તાલુકાના સ્વચ્છતામાં મોડેલ શંખલપુર ગામની મુલાકાત લીધી હતી. આ ટીમે ગામમાં સ્વચ્છતાની જાળવણી બાબતે ઊંડો રસ દાખવ્યો હતો અને બાદમાં ગામડામાં પણ આવી સ્વચ્છતા હોય આજે અહીં જોયુ...

પ્લાસ્ટિક મુક્ત રાજકોટ બનાવવાની નેમ સાથે રાજકોટમાં વિશાળ રેલી

રાજકોટ,તા.02 સમગ્ર દેશની સાથેસાથે રાજકોટમાં પણ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લોગીંગ રન, પ્રભાત ફેરી, શ્રમદાનના યોજાયાં હતા.

હું છું ગાંધી: ૧. જન્મ

ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધિયાણાનો વેપાર કરનારું હોય એમ જણાય છે. પણ મારા દાદાથી માંડીને ત્રણ પેઢી થયાં તો એ કારભારું કરતું આવેલું છે. ઉત્તમચંદ ગાંધી અથવા ઓતા ગાંધી ટેકીલા હશે એમ લાગે છે. તેમને રાજખટપટને લીધે પોરબંદર છોડવું પડેલું ને જૂનાગઢ રાજ્યમાં આશ્રય લીધેલો. તેમણે નવાબસાહેબને સલામ ડાબે હાથે કરી. કોઈએ આ દેખાતા અવિનયનું કારણ પૂછયું તો જવાબ મળ્યો :...

મહાત્મા ગાંધી જીવન પ્રસ્તાવના

અમદાવાદ, તા:૦૧ ચાર અથવા પાંચ વર્ષ પૂર્વે નિકટના સાથીઓના આગ્રહથી મેં આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો હતો; અને આરંભ પણ કરેલો. પણ એક પાનું ફૂલસ્કેપનું પૂરું ન કરી શક્યો. તેટલામાં મુંબઈની જ્વાળા સળગી અને મારુ આદર્યું અધુરું રહ્યું. ત્યાર પછી તો હું એક પછી એક એવા વ્યવસાયોમાં પડયો કે છેવટે મને મારું યરવડા નું સ્થાન મળ્યું. ભાઈ જેરામદાસ પણ હતા. એમણે મારી ...

કાલે સવારથી રોજ ૯ વાગે – હું છું ગાંધી ‘સત્યના પ્રયોગો'

ચાર અથવા પાંચ વર્ષ પૂર્વે નિકટના સાથીઓના આગ્રહથી મેં આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો હતો; અને આરંભ પણ કરેલો. પણ એક પાનું ફૂલસ્કેપનું પૂરું ન કરી શક્યો. તેટલામાં મુંબઈની જ્વાળા સળગી અને મારુ આદર્યું અધુરું રહ્યું. ત્યાર પછી તો હું એક પછી એક એવા વ્યવસાયોમાં પડયો કે છેવટે મને મારું યરવડાનું સ્થાન મળ્યું. ભાઈ જેરામદાસ પણ હતા. એમણે મારી પાસે એવી માગણી કરી ...

મહાત્મા ગાંધીના શિક્ષણ સંબંધી વિચારો પર રાષ્ટ્રીય પરિસંવાદ

અમદાવાદ, તા. 29 ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તથા એસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટી, નવી દિલ્હી દ્વારા ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે આગામી ૩૦ સપ્ટેબર તેમજ ૧ ઑક્ટોબર, ૨૦૧૯ એમ બે દિવસ માટે મહાત્મા ગાંધીના શિક્ષણ સંબંધી વિચારો અને પ્રયોગો સહિતના મધ્યસ્થ વિચાર સાથે કુલપતિઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ ...