Friday, July 18, 2025

Tag: Mahola Clinic

કેજરીવાલના પગલે ગુજરાત, મહોલ્લા ક્લિનીક શરૂં કરાયા

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના મહોલ્લા ક્લિનીક સફળ જતાં તેનો પ્રયોગ ગુજરાતમાં કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસ સંક્રમણના નિયંત્રણ માટે,  આરોગ્ય કેન્દ્રોની સાથે સાથે સાંજના સમયે શહેરના લોકોને નાની-મોટી બિમારીના તાત્કાલીક સારવાર મળી રહે તે માટે મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવ્યા. કોરોના વાયરસ સાથે સિઝનલ ફ્લુ સહિતની નાની-મ...