Friday, July 18, 2025

Tag: Maninagar

127 નવા કેસ નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 2066 થઇ

રાજયમાં ગઇકાલથી સાંજથી અત્યાર સુધીમાંકોવિડ 19ના કુલ 127 કેસ નવા નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને બે હજાર 66થઇ છે અને 6 લોકોના મૃત્યુ થયા છે રાજયમાં અત્યાર સુધી કોરોનાથી 77 લોકોના મૃત્યુનીપજયા છે. રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આજે યોજાયેલી પત્રકારપરિષદમાં આ મુજબ જણાવ્યું હતું. ડો. જયંતિ રવિએ જણાવ્યું કે અમદાવાદમાંઆજે વધુ જે પ0...

દંપતિને સમાધાનના બહાને બોલાવી આરોપીઓએ દેરાસરમાં હુમલો કર્યો, યુવતિ લઈન...

અમદાવાદ, તા.૧૧ ઓક્ટોબર-2016માં પ્રેમ લગ્ન કરનારા શાહ યુવકની પત્નીને તેના પરિવારજનોએ સમાધાનના બહાને નવરંગપુરા દેરાસરમાં બોલાવી કારમાં ઉપાડી ગયા છે. આ અંગે અપહ્યુતના પતિએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પત્નીના સંબંધીઓ સહિત અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. અપહરણ અને હુમલાની ફરિયાદ નોંધાવતાની સાથે જ આરોપીઓને ઝડપી લેવા તથા અપહ્યુતને છોડાવવા પોલીસે અમ...

સુપરવાઈઝરે જ વિદ્યાર્થીઓને કાપલી આપી જવાબો લખાવ્યા

અમદાવાદ, તા. ૧ અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા ૪૩૨ જેટલા સહાયક ક્લાર્કની પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે શહેરમાં આવેલા વિવિધ કેન્દ્રો ઉપર રવિવારે સવારે લેવામાં આવેલી પરીક્ષા દરમિયાન મણિનગરમાં આવેલી રાજાભગત સ્કૂલમાં સુપરવાઈઝરે જ વિદ્યાર્થીને જવાબ લખવા કાપલી આપતા ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને પગલે સેન્ટર પર પોલીસ કાફલો પહોંચી ગયો હતો. જ્યાં...

કાંકરિયામાં આવ્યા અસંખ્ય માઈગ્રેટરી પક્ષીઓ, આવીને માળો કર્યો, બચ્ચા આપ...

ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદમાં બંને દેશોના નાગિરકોને સરહદો નડે પણ આ વ્યોમચરોને કોઈ રોકટોક નથી. અમદાવાદના કાંકરિયા તળાવ અને તેને અડીને આવેલો પ્રાણીસંગ્રહાલયમાં છેલ્લા એક મહિનાથી ખેચરો આવ્યા છે જે મોટાભાગના પાકિસ્તાન અને તેની આજુબાજુના દેશોમાંથી આવ્યા હોવાનુ કહેવાય છે. જનસત્તાએ ઝૂની મુલાકાત લઈને આ પક્ષીઓને શોધવાનો અને તેની ફૂડ હેબીટ જાણવાનો પ્રયાસ ક...

યોગ્ય મેંટેનન્સના અભાવે દુર્ઘટના બની: કાર્યપાલક ઈજનેર મિકેનિકલ

અમદાવાદના કાંકરિયા બાલ વાટિકામાં રાઈડ તૂટી પાડવાની ઘટનામાં અમે ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા બાદ સંચાલકો અને માલિકોના રૂટિન અને પિરિયોડિકલ કરવાના યોગ્ય મેંટેનન્સના અભાવે આ ઘટના બની હોવાનું સરકારના કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) દ્વારા જણાવાયું છે. શહેરના કાંકરિયા બાલ વાટિકામાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે સાંજે હાઈ રાઈડ તૂટી પાડવાની દુર્ઘટના બની હતી....

જુઓ વીડિયો – કાંકરીમાં રાઈડ તૂટી 3 મોત, 25 ઘાયલ

કાંકરીયા રાઇડસ ધરાશયી 3 ના મોત. છ ગભીર. નગીનાવાઙી પાસે ઘટના બની છે. 25થી વધુ ઘાયલ થયા. 2 જુને પણ આવી ઘટના રિવરફ્રન્ટ ખાતે બની હતી.   https://youtu.be/hO8bmn6HhqA