Tuesday, November 18, 2025

Tag: Manish Sisodia!

મેલાનિયા ટ્રમ્પ અમદાવાદની નહીં દિલ્હીની શાળામાં જશે, કેજરીવાલને મોદીનુ...

કેન્દ્ર દ્વારા અરવિંદ કેજરીવાલને બોલાવ્યા નહીં, મનીષ સિસોદિયા! અરવિંદ કેજરીવાલે દિલ્હીની સરકારી શાળાઓનું શિક્ષણ 5 વર્ષમાં સુધારી દીધું છે. પણ ગુજરાતમાં ભાજપની 25 વર્ષથી સરકાર છે અને અમદાવાદમાં 30 વર્ષથી ભાજપ શાળા ચલાવે છે છતાં તેની એક પણ શાળા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે પસંદ ન કરી અને દિલ્હીની હેપ્પી શાળા પસંદ કરી છે....