Tag: many traders
મગફળીમાં ઝેરી ફૂગ નિકળતાં વિદેશથી માલ રિઝેક્ટ થાય છે અને પેઢી ઊઠી જાય ...
Due to poisoning in groundnut, rejection of Gujarat abroad, many traders tied business
ગાંધીનગર, 9 એપ્રિલ 2021
એસ્પરજીલસ ફૂગથી ગુજરાતની મગફળીના દાણામાં અફ્લાટોક્સિન નામનું ઝેર ખતરો બની ગયું છે. સૌરાષ્ટ્રના ખેડૂતો તેના ખેતરમાંથી માલ બહાર કાઢે ત્યારે 1 ટકા સુધીના દાણામાં એવું ઝેર હોવા મળે છે. જ્યારે વેપારીઓ મગફળીના દાણાની નિકાસ કરે છે ત્યારે તે...