Thursday, October 17, 2024

Tag: Mayor Bijal Patel

બેઠાડું જીવનના કારણે રોગનો ભોગ બનતા બચવા નિયમિત કસરત જરૂરી

અમદાવાદ, તા. 10 વિશ્વમાં અન્ય પડકારોની સાથે સાથે બેઠાડું જીવન અને તેના પગલે ઊભા થતા રોગો પણ એક મોટો પડકાર છે. બદલાતી જીવનશૈલીને પરિણામે લોકોમાં અનેક પ્રકારના શારીરિક રોગો ઘર કરી ગયા છે, ત્યારે આપણી દૈનિક પ્રક્રિયામાં શારીરિક શ્રમની સાથે કસરતનુ પણ મહત્વનું બની ગયું છે. તેના ભાગરૂપે આજે અમદાવાદમાં એખ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. અ...

અમપાના રૂપિયા ૫૫૩ કરોડ તેમજ ઔડાના રૂપિયા ૨૪૫ કરોડના વિકાસકામો નું આજે...

અમદાવાદ,તા.૨૫ અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા નિવારવા રૂપિયા ૯૯ કરોડના ખર્ચે અંજલી પાસે બનાવાયેલા ફલાયઓવરના લોકાર્પણ ઉપરાંત અમપાના રૂપિયા ૫૫૩.૭૨ કરોડ અને ઔડાના રૂપિયા ૨૪૫.૬૦ કરોડ મળી કુલ રૂપિયા ૮૦૦ કરોડના વિકાસકામોનુ શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ,અમદાવાદના મેયર બિજલ પટેલની...

કમિશનર – મેયર સામે પડકાર: ગાંધી આશ્રમના મકાનો તોડવા સરવે કરતી ટી...

અમદાવાદ, 04 આશ્રમને ધ્વંશ કરવાના કામનો પ્રારંભ થતાં જ લોકોનો રોષ સામે આવ્યો છે. સરવે કરવા આવેલા ખાનગી કંપનીના અધિકારીઓને ગાંધી આશ્રમથી સ્થાનિક લોકોને ભગાડી દીધા હતા. તેથી કમિશ્નર વિજય નહેરા અને મેયર બિજલ પટેલ સામે મોટો પડકાર થયો છે. આશ્રમ આસપાસ રહેતાં 200 લોકોના મકાનોને તોડી પાડવા કે ખાલી કરાવવાનો સરવે કરવા માટે અમદાવાદના ઉસમાનપુરામાં આવેલી જીઓ ...

અમદાવાદ શહેરમાંથી એક માસમાં ૨૯૩ મેટ્રીકટન પ્લાસ્ટીક એકઠો કરાયો

અમદાવાદ, તા.૦૨ અમદાવાદ શહેરમાં અમપા દ્વારા શહેરને પ્લાસ્ટીકમુકત બનાવવાની ઝુંબેશ દરમિયાન એક મહીનામાં ૨૯૩ મેટ્રીકટન પ્લાસ્ટીક વેસ્ટ એકઠો કરાયો છે. જે પૈકી ૧૪૦ મેટ્રીકટન પ્લાસ્ટીક વેસ્ટ તો શહેરની રહેણાંક અને કોમર્શિયલ મિલ્કતોમાંથી એકઠો કરાયો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે શહેરના મેયર બિજલ રૂપેશભાઈ પટેલ અને કમિશનર વિજય ન...

અમદાવાદને રોજનુ ૧૨૦ કરોડ લીટર નર્મદાનુ પાણી મળશે,નદી બે કાંઠે વહેતી થઈ...

અમદાવાદ,તા.૧૬ રાજયની જીવાદોરી સમાન નર્મદાના સરદાર સરોવરની ૪૦ વર્ષમાં સૌ પ્રથમવાર ઐતિહાસિક પાણીની સપાટી ૧૩૮.૬૮ મીટરે ઓવરફલો થઈ રહી છે.આ પરિસ્થિતિમાં રાજયમાં અમદાવાદ એક એવુ શહેર બનશે.જેને આગામી બે વર્ષ સુધી પીવાના પાણીની કોઈ તકલીફ નહીં રહે.નર્મદા કેનાલ દ્વારા અમદાવાદને રોજનું ૧૨૦ કરોડ લીટર પાણી મળી રહેશે.આ સાથે શહેરમાં આવેલા તળાવોને પણ નર્મદાના પાણી...