Monday, March 30, 2026

Tag: migrant laborers

મજૂરો પર ત્રેવડો હુમલો, 92 ટકાએ કામ ગુમાવ્યું અને 42 ટકા પાસે ખાવાનું ...

કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે દેશમાં 21 દિવસથી લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે પરપ્રાંતિય મજૂરોની આજીવિકા પર સૌથી વધુ અસર પડી છે. 3,196 બાંધકામ કામદારો પર કરાયેલા સર્વેમાં આ માહિતી બહાર આવી છે. સર્વે અનુસાર, લોકડાઉનને કારણે 92.5 ટકા કામદારો એકથી ત્રણ અઠવાડિયા સુધી કામ ગુમાવી ચૂક્યા છે. લોકડાઉન દરમિયાન, બિન-સરકારી સંગઠન 'જન સહજ' એ ઉત્તર અ...