Tag: Ministry of Health and Family Welfare
ભારતમાં એક જ દિવસમાં 1 લાખ કોવિડના દર્દીઓ સાજા થયા
દિલ્હી, 22 SEP 2020
ભારતમાં કોરોનાના દર્દીઓ એક જ દિવસમાં સર્વાધિક સંખ્યામાં દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ કરતાં વધારે (1,01,468) દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થવાનો ટ્રેન્ડ સતત ચોથા દિવસે પણ જળવાઇ રહ્યો છે.
આ સાથે, દેશમાં કુલ સાજા થયેલાની સંખ્યા લગભગ 45 લાખ (44,9...
ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 23 લાખ, સાજા થવાનો દર 75%
દિલ્હી, 24 ઓગસ્ટ 2020
સતત મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને તેમને હોસ્પિટલ અને હોમ આઈસોલેશન (હળવા અને મધ્યમ લક્ષણોના કિસ્સામાં)માંથી રજા આપવામાં આવી રહી હોવાથી ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 23 લાખ કરતાં વધારે થઇ ગઇ છે.
સઘન પરીક્ષણ, સર્વેલન્સ અને સંપર્ક ટ્રેસિંગ દ્વારા વ્યાપક પ્રમાણમાં ટ્રેકિંગ તેમજ ચેપગ્રસ્ત દર્દીઓન...
ડીસીજીઆઈએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી રસીના બીજા-ત્રીજા તબક્કાના પરીક્ષણોને ...
ભારતનો કેસ મૃત્યુદર (સીએફઆર) વધુ ઘટીને 2.11% થયો છે, કુલ રિકવરી 11.8 લાખથી વધુ છે
દિલ્હી 03 ઓગસ્ટ 2020
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ ભારતમાં Oxક્સફર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રા ઝેનેકા સીઓવીડ -19 રસી (COVISHIELD) ના તબક્કા II + III ના ક્લિનિકલ પરીક્ષણો યોજવા માટે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટ, ઈન્ડિયા, પુણેને મંજૂરી આપી છે. આ COVID-19 રસીના વિ...
ભારતમાં 2 કરોડથી વધુ કોવિડ પરીક્ષણો, 10 લાખે 14640
ભારતે અત્યાર સુધીમાં 2,02,02,858 COVID-19 નમૂનાઓનું પરીક્ષણ કરી મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્રના માર્ગદર્શન હેઠળ રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા COVID-19ના સંચાલન માટે "સઘન રીતે પરીક્ષણ કરો, અસરકારક રીતે ટ્રેક કરો અને તાકીદે સારવાર આપો" ની મુખ્ય રણનીતિને અનુસરવામાં આવી રહી છે. આ અભિગમના અસરકારક અમલીકરણને લીધે દેશભરમાં પરીક્ષ...
સૌથી વધું કોરોના છે એવા ગુજરાતના 3 સહિત 50 મ્યુનિસિપલ ક્ષેત્રોમાં કેન્...
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 15 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ-19 કેસોનું સૌથી વધુ ભારણ હોય અને કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો હોય એવા 50 જિલ્લા/ મ્યુનિસિપલ ક્ષેત્રોમાં ઉચ્ચ સ્તરીય બહુ-ક્ષેત્રીય ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો રાજ્ય સરકારોને કોવિડ-19 મહામારીનો ઉપદ્રવ ફેલાતો રોકવામાં અને તેનું નિયંત્રણ કરવા માટે યોગ્ય ...
ભારતના લોકોની રોગપ્રતિકાર શક્તિ વધું, દુનિયામાં એક લાખે મૃત્યુદર 4.1ની...
Delhi, 19 MAY 2020
અત્યાર સુધીમાં દેશમાં 24 લાખથી વધુ લોકોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. જેમાં વિશ્વ કરતાં ઓછા લોકોને કોરોના માલુમ પડ્યો છે. ભારતના લોકોની રોગપ્રતિકાર શક્તિ વધું, દુનિયામાં એક લાખે મૃત્યુદર 4.1ની સામે ભારતમાં 0.2 મૃત્યુ દર બહાર આવ્યો છે. જે સાબિત કરે છે કે, ભારતના લોકોની રોગપ્રતિકાર શક્તિ વિશ્વના દેશો કરતાં સૌથી વધું મજબૂત છે. ભા...
N99 માસ્ક અને પીપીઇ કવરોલ્સ રોજ કેટલા બને છે, કેટલો જથ્થો છે ?
દેશમાં કોવિડ-19માં પીપીઇ, માસ્ક અને વેન્ટિલેટર ઓટો ઉત્પાદકો પણ વેન્ટિલેટર્સ વિકસાવવા અને એનું ઉત્પાદન કરવા કાર્યરત છે. પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) કિટનો ઉપયોગ સામાન્ય રીતે આઇસોલેશન વિસ્તારોમાં અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તબીબી કર્મચારીઓ ઇન્ફેક્શન ન લાગે એ માટે કરે છે. દેશમાં એનું ઉત્પાદન થતું નથી. નજીકના ભવિષ્યમાં પીપીઇની મોટા પાયે જરૂરિય...