Monday, November 17, 2025

Tag: Ministry of New and Renewable Energy Solar Power

જર્ક 60 દિવસમાં વીજદર વધારાની દરખાસ્ત મંજૂર ન કરે તો વધારો આપોઆપ જ મંજ...

અમદાવાદ,તા.31 ટેરિફ ઓર્ડર માટે વીજ કંપનીઓ દ્વારા દરખાસ્ત મૂકવામાં આવ્યા પછી 60 દિવસના ગાળામાં તે દરને વીજ નિયમન પંચ દ્વારા મંજૂરી ન આપવામાં આવે તો તેવા સંજોગોમાં વીજ વિતરણ કંપનીઓ દ્વારા મૂકવામાં આવેલા દર કે માગવામાં આવેલા વીજ દરના વધારો આપો આપ જ માન્ય ઠરી જશે. આ રીતે કેન્દ્ર સરકારે સોલાર પાવર ખરીદનારાઓને નડતી અનિશ્ચિતતા દૂર કરવાનો પ્રયાસ કર્યો છ...