Tag: MLA
કર્ણાવતીનું વચન પાળો મુખ્ય પ્રધાન
2018ની લોકસભાની ચૂંટણી જીતવા વચન
12 નવેમ્બર 2018માં લઘુમતી જૈન સમાજના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવા વર્ષે ગુજરાતની જનતાને વચન આપ્યું હતું કે વર્ષ 2019 પહેલા અમદાવાદનું નામ બદલવામાં આવશે અને નવું નામ કર્ણાવતી રાખવામાં આવશે.
પણ સ્થિતી કંઈક જૂદી છે
19 ફેબ્રુઆરી 2019માં ગુજરાત વિધાનસભામાં વિગતો જાહેર થઈ હતી કે, ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં અ...
ચર્ચાસ્પદ ભાનુશાળી હત્યાકાંડના ફરાર આરોપીઓ ઝડપાયા
ગાંધીનગર,તા.05
ભાજપના પુર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળી કેસના લાંબા સમયથી ફરાર આરોપી મનિષા અને તેના સાથી સુજીત ભાઉને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં ગુજરાતની સીઆઈડી ક્રાઈમની રેલવે પોલીસને સફળતા મળી છે. ચાલુ વર્ષે જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદમાં ટ્રેનમાં આવી રહ્યા હતા ત્યારે તેમને રેલવે કોચમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. રેલવે પોલી...
યુનિ.માં સેનેટની ચૂંટણીમાં બોગસ મતદાનના આક્ષેપને લઈ પાટણ MLAની હાઈકોર્...
પાટણ, તા.૨૮
ઉત્તર ગુજરાત યુનિવસિર્ટીમાં 2017માં યોજાયેલ સેનેટની ચૂંટણીમાં ખોટા દાતાઓ ઉભા કરી બોગસ મતદાન કરાવી સેનેટ બન્યા હોવાની દલીલ સાથે પાટણ ધારાસભ્ય દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવતા કોર્ટે શિક્ષણ વિભાગના અગ્રસચિવને 45 દિવસમાં તેમની પિટિશનનો નિકાલ કરવા હુકમ કર્યો છે.
પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ દ્વારા ગતરોજ પ્રેસ મિટિંગ યોજી પત્રકારો...
લુખ્ખા તત્વ સામે મુકપ્રેક્ષક બની ગયેલા ધારાસભ્ય બલરામ થાવાણીનો વીડીયો ...
અમદાવાદ, તા.14
શહેરનો સરદારનગર વિસ્તાર દારૂ અને બુટલેગરો માટે કુખ્યાત છે. આ વિસ્તારના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી પણ થોડા સમય અગાઉ પાણી ફરિયાદ કરવા આવેલી મહિલાને જાહેરમાં માર મારીને બળૂકા બન્યા હતા. પરંતુ આ જ ધારાસભ્ય સ્થાનિક લૂખ્ખા તત્વ એવા બાબા દાઢી સામે મુકપ્રેક્ષક બનીને ઊભા રહ્યા હતા તેવો વીડિયો વાયરલ થયો છે. આવા લૂખ્ખા તત્વોને સરદારનગર પીઆ...
કોંગ્રેસના અબડાસના ધારાસભ્યના પુત્ર સહીત 22 સામે ટ્રકોમાં તોડફોડની પોલ...
ભુજ, તા.૧૩: કચ્છમાં ટ્રાન્સપોર્ટ માટેના કોન્ટ્રાકટને લઇને કોઇને કોઇ બબાલ અને ઝઘડો થતાં રહે છે. ડેના કારણે રાજકીય વિવાદ સર્જતા વાર નથી લાગતી.હવે આવો જ એક નવો વિવાદ ઉભો થયો છે. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં અબડાસાના ધારાસભ્યના પુત્ર સહિત ૨૨ જેટલા લોકો સામે થયેલી પોલીસ ફરિયાદે ચકચાર સાથે રાજકીય ખળભળાટ સજર્યો છે. આ અંગે આર્ચીયન કંપની વતી રોહિત જોશીએ નખત...
ભાજપના MLA બલરામ થાવાણીએ પોતાના દારૂડિયા મિત્રનો પક્ષ લીધો, લોકોએ હુરિ...
થોડા મહિનાઓ પહેલા અમદાવાદના નરોડામાં એક મહિલાને માર માર મારીને બાદમાં માફીનું નાટક કરનારા ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી ફરીથી વિવાદમાં આવ્યાં છે, એક તરફ ભાજપની વિજય રૂપાણી સરકાર દારૂબંધીની વાતો કરી રહી છે, બીજી તરફ તેમના જ ધારાસભ્યો દારૂડિયાઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે, ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ અમદાવાદના કુબેરનગરમાં કર્ણાવટી સુંદરવન રેસીડેન્સી પા...
વડોદરાના ધારાસભ્યનો પુત્ર ગેસચોરીમાં સંડોવાયો
વડોદરા,તા:૫
સયાજીગંજ વિધાનસભાના ભાજપ ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાના પુત્ર હીરેન સુખડિયાનું નામ ગેસચોરીમાં સંડોવાયું છે. હીરેન સુખડિયા નિઝામપુરામાં હેપી હોમ નામની ઈન્ડિયન ગેસની એજન્સી ચલાવે છે, જેના ઓઠા હેઠળ એજન્સીના કર્મચારીઓ દ્વારા બાટલામાંથી ગેસચોરી કરતા ઝડપાયા છે.
ધારાસભ્યના પુત્ર સંચાલિત ગેસ એજન્સીના કર્મચારીઓ ગેસચોરી કરતાં ઝડપાતાં પુરવ...
ઠાસરા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમાર પર કોર્ટની બહાર જ જીવલેણ હુમલો, ...
અમદાવાદ,તા:૩૧ રાજ્યમાં હવે ધારાસભ્યો પણ સુરક્ષિત રહ્યાં નથી, આજે ખેડા જિલ્લાના ઠાસરાના કોંગ્રેસનાં ધારાસભ્ય કાંતિ પરમાર પર 8 જેટલા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો, જેમાં તેઓ ઘાયલ થયા છે, નડિયાદ સેશન્સ કોર્ટના કેમ્પસની બહાર ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમાર જ્યારે તેમના કેટલાક મિત્રો સાથે જઇ રહ્યાં હતા ત્યારે અચાનક હથિયારો સાથે આવેલ...
ભાજપના પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંકની આરટીઓ કર્મી સાથે ...
અમદાવાદ: તા.૨૫
અમદાવાદના ઇસનપુરના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસ દ્વારા લાંચ લેવાનો વિડીયો બહાર આવ્યો તેની શાહી સુકાઈ નથી ત્યાં જ આરટીઓ કચેરીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રની ઘટના સામે આવી છે. જેમાં શહેરના સુભાષબ્રિજ સ્થિત અમદાવાદ આરટીઓ કચેરીમાં વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવાના મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંક દ્વારા આરટીઓ ...
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહને વરસાદમાં કુદરત દ્વારા શિક્ષા મળી, 10 કલાક...
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભારે વરસાદને પગલે 10 કલાક ફસાયા બાદ તેઓ માંડ બહાર આવી શક્યા હતા. તેમણે વડોદરા જવાનું ટાળી દીધું હતું. બુધવારે સાંજે 6 કલાકે ગાંધીનગરથી કેવડિયાના શૂલપાણેશ્વર મંદિરે આવવા નીકળ્યા હતા. ભારે વરસાદને પગલે વડોદરા અને એની આસપાસના વિસ્તારોમાં રીતસરની પુર જેવી સ્થિતિમાં તેઓ રસ્તામાં જ ફસાઈ ગયા હતા.
રૂપાણી ...
પૂર્વ સાંસદ અને દિગ્ગજ ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાનું 61 વર્ષની ઉંમરે નિ...
પૂર્વ સાંસદ અને દિગ્ગજ ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાનું 61 વર્ષની ઉંમરે નિધન થતા પાટીદાર સમાજ અને ભાજપમાં શોકની લાગણી છવાઇ ગઇ છે, સીએમ વિજય રૂપાણી સહિત ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલી આપી છે, વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ અને ખેડૂતોના મોટા નેતા હતા અને વર્ષો સુધી કોંગ્રેસ અને બાદમાં ભાજપમાં કામ કર્યું હતુ, સહકારી બેંકો, એપીએમસી સ...