Thursday, March 13, 2025

Tag: Modi’ devotees

ઊભડીયા કોમ્યુનિટીથી પરેશાન મોદી – ભક્તો સોશ્યલ મીડિયા છોડે તો દે...

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'સોશિયલ મીડિયા છોડો' ટવીટ પર નિશાન સાધતા કહ્યું કે જો મોદી 'ભક્તો' સોશિયલ મીડિયા છોડી દે તો દેશ 'શાંત' અને દેશમાં શાંતિ બની જશે આવશે. હકીકતમાં, વડા પ્રધાને સોમવારે રાત્રે ટ્વીટ કર્યું હતું કે, "આ રવિવારથી ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબને છોડવાનું વિચારી રહ્યો છું. હું તમને ...