Tuesday, February 4, 2025

Tag: Mohandas Karamchand Gandhi

હું છું ગાંધી: ૧૮. શરમાળપણું – મારી ઢાલ

અન્નાહારી મંડળની કાર્યવાહક સમિતિમાં હું ચૂંટાયો તો ખરો, અને ત્યાં દરેક વખતે હાજરી પણ ભરતો, પણ બોલવાને જીભ જ ન ઉપડે. મને દા. ઓલ્ડફિલ્ડ કહે, ‘તું તારી સાથે તો ઠીક વાતો કરે છે, પણ સમિતિની બેઠકમાં તો કદી જીભ જ નથી ઉપાડતો. તને નરમાખની ઉપમા ઘટે છે.’ હું આ વિનોદ સમજ્યો. માખીઓ નિરંતર ઉદ્યમી રહે છે, પણ નરમાખ ખાતોપીતો રહે છે ને કામ કરતો જ નથી. સમિતિમાં બીજા ...

ગૌશાળાની 1700 એકજ જમીન માંથી, 701 હેક્ટર જમીન ક્યાં ગઈ

1960માં હરિજન આશ્રમે એક બોધપત્ર પ્રકાશિત કર્યું હતું. આ દસ્તાવેજમાં બતાવવામાં આવ્યું છે કે સાબરમતી ગાંધી આશ્રમની ગૌશાળા પાસે 1700 એકર જમીન છે. તો ત્યાર પછી એવું તે શું થયું કે જમીન ઘટી ગઈ ? તે સમયના ગાંધીજીન અનુયાયીઓએ કેમ તપાસ પંચનો વિરોધ કર્યો હતો. જો તપાસ પંચે સારી રીતે તપાસ કરી હોત તો ગેરરીતિ ઓછી થઈ હોત. 2005માં સાબરમતી આશ્રમ ગૌશાળાના અધ્યક્ષ...

હું છું ગાંધી: ૧૭. ખોરાકના પ્રયોગો

જેમ જેમ હું જીવનમાં ઊંડો ઊતરતો ગયો તેમ તેમ મને બહારના અને અંતરના આચારમાં ફેરફારો કરવાની જરૂર પડતી જણાઈ. જે ગતિથી રહેણીમાં અને ખર્ચમાં ફેરફારો થયા તે જ ગતિથી અથવા વધારે વેગથી ખોરાકમાં ફેરફારો કરવાનું શરૂ કર્યું. અન્નાહાર વિશેનાં અંગ્રેજી પુસ્તકોમાં મેં જોયું કે લેખકોએ બહુ સૂક્ષ્મ વિચારો કરેલા. અન્નાહારને તેઓએ ધાર્મિક, વૈજ્ઞાનિક, વ્યાવહારિક, ને વૈદ્ય...

ગાંધીજીના સિધ્ધાંતની વિરૃદ્ધ આશ્રમ ગૌશાળાએ લેબોરેટરીમાં ગાયનું બચ્ચુ પ...

22 નવેમ્બર 1974ના રોજ ગાંધીજીના સહ કાર્યકર સોમાભાઈ પટેલ ઉપવાસ પર બેઠા. જેની નોંધ ભારતનાં મહત્વના સમાચાર પત્રોએ લીધી હતી. કારણ કે વાત ગાંધીજીની કર્મભૂમિ સાબરમતી આશ્રમના ભ્રષ્ટાચારની હતી. ત્રણ દિવસ પછી ટાઈમ્સ ઓઈ ઈન્ડિયાએ 24 નવેમ્બર 1974ના રોજ એક અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, દાંડી કૂચમાં ગાંધીજીના સાથી રહી ચૂકેલા સોમાભાઈ પટેલ એવું ...

હું છું ગાંધી: ૧૬. ફેરફારો

કોઈ એમ ન માને કે નાચ આદિના મારા અખતરા મારો સ્વચ્છંદનો કાળ સૂચવે છે. તેમાં કંઈક સમજણ હતી એમ વાંચનારે જોયું હશે. આ મૂર્છાના કાળમાંયે હું અમુક અંશે સાવધાન હતો. પાઈએ પાઈનો હિસાબ રાખતો. ખર્ચની ગણતરી હતી. દર માસે પંદર પાઉન્ડથી વધારે ન ખરચવા એમ નિશ્ચય કર્યો હતો. બસ (મોટર)માં જવાનું કે ટપાલનું ખર્ચ પણ હમેશાં માંડતો, ને સૂતા પહેલાં હમેશાં મેળ મેળવી જતો. આ ટ...

ગાંધીજીએ સોનાનું કડું કાપીને ચોરી કરી કબુલી, પણ ગાંધીઆશ્રમમાં ચોરીનો ક...

આશ્રમની ચોરી અને ભ્રષ્ટાચાર અંગે તપાસ પંચ નિયુક્ત કરાયું તે પહેલાં શું ઘાટ ઘડાયો હતો અને શા માટે તપાસ પંચની જાહેરાત કરાઈ હતી તેની વિગતો જાણવા જેવી છે. ગૌશાળાના પૂર્વ અધ્યક્ષ સોમાભાઈ પટેલના જાહેર આરોપો બાદ તપાસ પંચ નિયુક્ત કરાયું હતું. ગાંધીજીએ પણ ચોરી કરી હતી. તેઓ શું માનતાં હતા તે પણ સમજવા જેવું છે. ગાંધીજીએ 1926માં તેમની આત્મકથામાં ચોરી કબૂલ ક...

હું છું ગાંધી: ૧૫. ‘સભ્ય’ વેશે

અન્નાહાર ઉપર મારી શ્રદ્ધા દિવસે દિવસે વધતી ચાલી. સૉલ્ટના પુસ્તકે આહારના વિષય ઉપર વધારે વાંચવાની મારી જિજ્ઞાસા તીવ્ર કરી. મેં તો જેટલાં પુસ્તકો મળ્યાં તે ખરીદ્યાં ને વાંચ્યાં. તેમાં હાવર્ડ વિલિયમ્સનું ‘આહારનીતિ’ નામનું પુસ્તક જુદા જુદા યુગના જ્ઞાનીઓ, અવતારો, પેગંબરોના આહારનું અને તે વિશેના તેમના વિચારોનું વર્ણન કરે છે. પાઇથાગોરસ, ઈશુ ઇત્યાદિને તેણે ...

અનટુ ઘ લાસ્ટના સિદ્ધાંતો સાબરમતી આશ્રમમાં ખોવાયા, ઈશ્વર પટેલે ગુંડાગીર...

સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટની શરૂઆતથી લઈને 1965 સુધી મેનેજીંગ ટ્રસ્ટી રહેલાં સોમાભાઈ પટેલ એક દિવસ આમરણાંત ઉપવાસ પર બેઠા. 2005માં ટ્રસ્ટના ચેરમેન દેવેન્દ્રકુમાર આર. દેસાઈએ એક અખબારને લખેલા પત્રમાં કહ્યું હતું કે, જમીન વાવવા માટે દર વર્ષે સોમાભાઈ આપતાં હતા. જે પરત મેળવવા માટે કાયદાકિય પ્રક્રિયા કરવા માટે ઊણાં ઉતર્યા અને તેમને ટ્રસ્ટીશીપ 1965માં છોડવી...

હું છું ગાંધી: ૧૪. મારી પસંદગી

દાક્તર મહેતા તો સોમવારે મને વિક્ટોરિયા હોટેલમાં મળવા ગયા. ત્યાં તેમને અમારું નવું ઠેકાણું મળ્યું; એટલે નવે ઠેકાણે મળ્યા. મારી મૂર્ખાઈને લીધે મને સ્ટીમરમાં દાદર થઈ હતી. સ્ટીમરમાં ખારા પાણીમાં નાહવાનું રહેતું. તેમાં સાબુ ન ભળે. અને મેં તો સાબુ વાપરવામાં સભ્યતા માનેલી, એટલે શરીર સાફ થવાને બદલે ચીકણું થયું. એમાંથી દાદર થઈ. દાક્તરને બતાવી. તેમણે તો મને ...

ગાંધી આશ્રમની મહિલા ડોક્ટરનો ચિત્કાર, મને મારી આબરૂ પરત આપો

ગાંધીજીની અનુયાયીઓ ગાંધીજીને ક્યારાય સારી રીતે સમજી શક્યા નથી. તે જે વિચારતાં તેનો અમલ કરતાં હતા. પણ ગાંધીઆશ્રમમાં તો જાહેરમાં કંઈક થતું અને ખાનગીમાં કંઈક થતું હતું. ગાંધીજીના સત્યના સત્યાગ્રહ આશ્રમ અને ગાંધી ભક્તોના સાબરમતી આશ્રમ વચ્ચે કોઈ રીતે મેળ ખાતો નથી. જે 1917થી લઈને 2017 સુધીના એક સો વર્ષ સુધી અહીં જોવા મળ્યું છે. સત્યાગ્રહ આશ્રમ જાણે અસત્ય...

હું છું ગાંધી: ૧૩. આખરે વિલાયતમાં

સ્ટીમરમાં મને દરિયો તો જરાયે ન લાગ્યો. પણ જેમ દિવસ જાય તેમ હું મૂંઝાતો જાઉં. ‘સ્ટુઅર્ડ’ની સાથે બોલતાં શરમ લાગે. અંગ્રેજીમાં વાત કરવાની મને ટેવ જ નહોતી. મજમુદાર સિવાયના બીજા મુસાફરો અંગ્રેજ હતા. તેમની સાથે બોલતાં ન આવડે. તેઓ મારી સાથે બોલવાનો પ્રયત્ન કરે તો હું સમજું નહીં, ને સમજું ત્યારે જવાબ કેમ દેવો એની ગમ ન પડે. દરેક વાક્ય બોલતાં પહેલાં મનમાં ગો...

દોઢ લાખ વાર જમીનનું કૌભાંડ, આશ્રમ મૂડીવાદી બની ગયો

ગાંધીજીના જ શબ્દોમાં, “કોચરબ અમદાવાદની પાસેનું નાનકડું ગામડું છે. અને આશ્રમનું સ્થાન એ ગામમાં હતું. કોચરબમાં મરકીએ દેખાવ દીધો. બાળકોને હું તે વસ્તીની મધ્યે સુરક્ષિત નહોતો રાખી શકતો. સ્વચ્છતાના નિયમો ગમે તેટલી સાવધાનીથી પાળતાં છતાં, આસપાસની અસ્વચ્છતાથી આશ્રમને અલિપ્ત રાખવું અસંભવિત હતું. કોચરબના લોકોની પાસે સ્વચ્છતાના નિયમોનું પાલન કરાવવાની અથવા તેમ...

હું છું ગાંધી: ૧૨. નાતબહાર

માતાની આજ્ઞા અને તેના આશીર્વાદ લઈ, થોડા માસનું બાળક સ્ત્રીના સાથે મેલી હું હોંશે હોંશે મુંબઈ પહોંચ્યો. પહોંચ્યો તો ખરો, પણ ત્યાં મિત્રોએ ભાઈને કહ્યું કે, જૂન-જુલાઈમાં હિંદી મહાસાગરમાં તોફાન હોય છે ને મારી આ પહેલી જ દરિયાની સફર હોવાથી મને દિવાળી બાદ એટલે નવેમ્બર માસમાં મોકલવો જોઈએ. વળી કોઈએ તોફાનમાં કોઈ આગબોટ ડૂબી જવાની વાત પણ કરેલી. આથી મોટા ભાઈ અક...

ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજના અસત્યના પ્રયોગો

12 સપ્ટેમબર 1974માં ગાંધીઆશ્રમમાં ચાલતાં ભ્રષ્ટાચાર અંગે બ્લિટ્ઝ મેગેઝીને સનસનીખેજ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં ગાંધીવાદી એવા બે પ્રખર નેતા પ્રભુદાસ પટવારી અને પન્નાલાલ ઝવેરી પર ભ્રષ્ટાચારના આરોપો હતા. આ વધી જ બાબતો રવિશંકર મહારાજના તપાસ પંચમાં તપાસવાની હતી. બ્લિટ્ઝ સામાયિકે જાહેર કરેલી ભ્રષ્ટાચારની વિગતો અંગે પ્રભુદાસ પટવારી અને પન્નાલાલ ઝવેરી...

હું છું ગાંધી: ૧૧. વિલાયતની તૈયારી

સને ૧૮૮૭ની સાલમાં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી. દેશની તેમ જ ગાંધી કુટુંબની ગરીબાઈ એવી રહી કે અમદાવાદ અને મુંબઈ એમ બે સ્થળ પરીક્ષા દેવાનાં હોય તો તેવી સ્થિતિના કાઠિયાવાડનિવાસી નજીકનું અને સસ્તું અમદાવાદ પસંદ કરે. તેમ મારું થયું. રાજકોટથી અમદવાદ એ મારી પહેલવહેલી એકલા કરેલી મુસાફરી. પાસ થયા પછી કૉલેજમાં જઈ આગળ ભણતર ચલાવવું એમ વડીલોની ઇચ્છા હતી...