Thursday, March 13, 2025

Tag: Morbi businessman Ajay Loria goes home to help Pulwama’s 31 martyrs get Rs 58 lakh

મોરબીના ઉદ્યોપતિ અજય લોરિયાએ પુલવામાના 31 સહિદોને ઘરે જઈને રૂ58 લાખ સહ...

મોરબીના ભાજપના નેતા અને યુવા ઉદ્યોગપતિ અજય લોરીયાએ લોકફાળો કરીને જમ્મુ કશ્મીરના પુલવામામાં ૨૦૧૯ થયેલા આંતકી હુમલા બાદ પરિવારોને મળી ૩૮ રાજ્યોમાં ફરી એક લાખ દસ હજાર કિલોમીટરની મુસાફરી કરી શહીદોના પરિવારોને હાથો હાથ રૂપિયા ૫૮ લાખની જંગી સહાયની આર્થિક મદદ કરી હતી. પોતાની ફેકટરીમાં પાકિસ્તાન મુરદાબાદ લખેલી સ્પેશ્યલ ટાઈલ્સ બનાવડાવી મોરબી સહિતના શહેરો...