Tag: Mumbai-Agra Highway
છેતરપિંડી અને હત્યાના આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી ગોત્રી લેવામાં આવશે.
અમદાવાદ, તા.24
વડોદરાના ડભોઇના એન આર આઈ સાથે થોડા સમય પહેલા થયેલી રૂપિયા 8. 91 કરોડની છેતરપિંડી મામલે ગોત્રી પોલિસ હવે વધુ પૂછપરછ માટે આરોપીઓને મહારાષ્ટ્રની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ થી ગોત્રી લઈ આવશે.
સમગ્ર કેસની વિગત પ્રમાણે થોડા સમય પહેલા વડોદરાના ડભોઈમાં રહેતા પંકજ શેઠ સાથે પ્રોપર્ટીના વેચાણ આપવાના કામમાં રૂપિયા 8.91 કરોડની છેતરપિંડી આચરી ...