Monday, August 11, 2025

Tag: Municipal Commissioner Vijay Canal

અમપાનો મુર્તિ વિસર્જન માટે પાંચ કરોડના ખર્ચે 60 કુંડ બનાવવાનો નિર્ણય

અમદાવાદ શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસથી અનેક ભકતો દ્વારા ગણેશની સ્થાપના કરી તેનુ વિસર્જન પણ શરૂ કરાયુ છે.ઘણાં એવા ભકતો હોય છે કે જે દોઢ,ત્રણ કે પાંચ દિવસ ગણેશ ભગવાનની મૂર્તિનુ ઘરમાં સ્થાપન કરતા હોય છે.આ પરિસ્થિતીમાં અમપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા પાંચ કરોડના ખર્ચે ૬૦ કુંડ બનાવવાના નિર્ણયને પગલે હડકંપ મચી જવા પામ્યો છે.અમપાના સુત્રોના કહે...