Tuesday, March 11, 2025

Tag: Municipal Commissioner

સાબરમતી નદીને શુદ્ધ કરવાનાં કોર્પોરેશનના દાવા ડિંડવાણા જ સાબિત થયાં

અમદાવાદ,તા.21 દેશની સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં સાબરમતીનો પણ સમાવેશ થાય છે, આ નાલેશીને દૂર કરવા માટે મ્યુનિ. કોર્પોરેશન અને મ્યુનિ. કમિશનરે સાબરમતી શુદ્ધ કરવાનું અભિયાન હાથ ધર્યું હતું, જેમાં નદીને ખાલી કરી હજારો લોકો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ નદીમાંથી લાખો ટન કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. જોવાનું એ છે કે આટલા મોટા અભિયાન બ...

અમદાવાદ શહેરના રૂ. 851 કરોડના વિકાસ કાર્યકમોનું આજે મુખ્યમંત્રીના હસ્ત...

અમદાવાદ,તા.18 અમદાવાદ શહેર માટે ગુરુવાર 19 સપ્ટેમ્બરનાં રોજ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રૂ.851 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાપર્ણ તેમજ ખાત મુહુર્ત કરવામાં આવનાર છે. તેમાં શહેરના વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદાના નીર વઘાવાની સાથે હેન્ડપીક વેસ્ટ મશીન, રોડ સ્વીંપીગ મશીન,101 જેટલા સ્પોર્ટ ટુ ડમ ગાડીઓ નુ ફેલગ ઓફ તથા 2482 આવાસોના લોકાપર્ણ, અન...

અમદાવાદ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ફરમાવાયો પ્રતિબંધ

અમદાવાદ,તા.૧૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨જી ઓકટોબરથી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધની જાહેરાતને પગલે અમદાવાદમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પાણી માટે વપરાતી મિનરલ પાણીની બોટલો મામલે રાજય સરકાર એક સર્વગ્રાહી નીતિ ઘડવા જઈ રહી છે.જે જાહેર કરવામાં આવ્યા બાદ તેનો અમલ અમદાવાદમાં કરાશે એમ મ્યુનિ...

રાજકોટ શહેર અને જિલ્લામાં વધતો રોગચાળો

રાજકોટ,તા:૧૫ રાજકોટ શહેરમાં અને જિલ્લામાં એકતરફ મચ્છરજન્ય અને પ્રદૂષણયુક્ત પાણીયુક્ત રોગચાળો સતત વકરી રહ્યો છે, ત્યારે કોર્પોરેશન દ્વારા એક માસમાં ડેન્ગ્યુના માત્ર 12 કેસ નોંધાયા હોવાનું જણાવ્યું છે. જોવાનું એ છે કે સરકારી હોસ્પિટલ કરતાં ખાનગી હોસ્પિટલમાં લોકો વધુ સારવાર લઈ રહ્યા છે, જેના આંકડા સામે આવતાં જ નથી. જનરલ પ્રેક્ટિસ કરતા એક ડોક્ટરના જ...

જાહેર માર્ગોના દબાણો સહેજ પણ સાંખી નહીં લેવા રાજકોટના નવા મ્યુનિસિપલ ક...

રાજકોટ, તા. ૧૧ :. રાજ્ય સરકારે ટ્રાફીકના નવા નીતિ નિયમોની દંડની રકમની જાહેરાત કરી તેનો અમલ કરવાનુ જાહેર કર્યુ છે. જેમાં પાર્કિંગ, સ્પીડ વગેરેનો સમાવેશ થાય છે. અન્ય શહેરોની જેમ રાજકોટ  શહેરોમાં પાર્કિંગની મોટી સમસ્યા છે. શહેરના મોટા ભાગના મુખ્ય માર્ગો પર લારી, ગલ્લા, પાથરણાના દબાણોના કારણે  ટ્રાફીક સમસ્યા વકરી છે. અનેક માર્ગો પર ખાણીપીણીના ધંધાર્થીઓ...

અમદાવાદ શહેરમાં ઠેરઠેર પ્રદૂષિત પાણીની સમસ્યા

અમદાવાદ,તા:૧૧  આમ તો આપણું શહેર અમદાવાદ સ્માર્ટ સિટીમાં સ્થાન પામી રહ્યું છે, પરંતુ નાગરિકોને મળતી વ્યવસ્થા જંગલ કરતાં પણ બદ્તર છે. ચોમાસામાં શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઊંચકતો જ હોય છે, આ ઉપરાંત કોર્પોરેશને પણ રોગીઓની સંખ્યા વધારવામાં કંઈ બાકી રાખ્યું નથી. અમદાવાદ શહેરના લગભગ તમામ વોર્ડમાં હાલમાં કોર્પોરેશન દ્વારા પ્રદૂષિત પાણી સપ્લાય ...

તો અમદાવાદના રસ્તા તૂટ્યા ન હોત

અમદાવાદ,તા.૮ અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭ના જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૨૫ કીલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જેમાં ગુજરાતની વડી અદાલતે 25 અધિકારીઓને જવાબદાર ઠેરવીને તેમની સામે પગલાં લેવાનું કહ્યું હતું. તેમની સામે પગલાં ન લેવાતાં 2019માં ફરીથી તે તમામ માર્ગો તૂટી ગયા છે. આ અધિકારી સામે પગલાં લેવાયા હોત તો માર...

બિલ્ડર લોબી સામે સરકારનાં મંત્રીઓ કે સંત્રીઓ કોઈ કાર્યવાહી નથી કરી શકત...

અમદાવાદ, તા.0૬ પ્રશાંત પંડીત શહેરની હદમાં ૩૩ ગ્રામ પંચાયતો અને ૮ નગરપાલિકાના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યાના દસ વર્ષ બાદ કુલ મળીને દસ હજાર કોમર્શિયલ બિલ્ડીંગો એવા છે કે જેમાં પાર્કિંગનો સદંતર અભાવ જોવા મળે છે. પાર્કિંગના અભાવે આ બિલ્ડીંગોમાં આવતા મુલાકાતીઓ કે ખુદ વપરાશકારને રોડ પર કે રોડ પર આવેલી ફૂટપાથ ઉપર પાર્કિંગ કરવાની ફરજ પડે છે. શહેરન...

અમપા દ્વારા ઓનલાઈન ફરીયાદોના નિકાલના નામે નર્યુ જુઠ્ઠાણુ

અમદાવાદ,તા.0૧ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૨૦૧૫ના વર્ષથી શહેરના સાત ઝોનમાં નાગરીકોની નળ,ગટર અને રસ્તાને લઈને આવતી ફરીયાદોનો નિકાલ ઓનલાઈન ૧,૫૫,૩૦૩ નંબર ઉપર ફરીયાદ નોંધાવવાથી કરવામાં આવી રહ્યો છે.આમ છતાં શહેરના મોટાભાગના નાગરીકોની ફરીયાદોનો નિકાલ કર્યા વગર ફરીયાદ જ બંધ કરી દેવાતી હોવાની ફરીયાદો વ્યાપક બની છે. આ અંગે નાગરિક સશકિતકરણ મંચના...

રાજ્યના 79 આઈએએસ ની સામૂહિક બદલી: રાજકોટને વધુ પ્રાધાન્ય

ગાંધીનગર,તા.30 ગુજરાતના 79 આઇએએસ ઓફિસરોની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સિનિયર અધિકારીઓ. મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ બોર્ડ કોર્પોરેશનના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બદલીઓમાં સામાન્ય રીતે રાજકોટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. શાહની ગુજરાત મુલાકાત બાદ બદલી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજ્યના...

ગુજરાત રાજ્યમાં 79 IAS અધિકારીઓની બદલી, સુરત-રાજકોટના મ્યુનિસિપલ કમિશ...

અમદાવાદ , તા:૩૦ સરકારે આજે એક સાથે ૭૯ સનદી અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. જેમાં ચૂંટણી  પંચના કમિશનર તરીકે સંજય પ્રસાદની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં મ્યુંનીસિપલ કમિશનર અને કલેકટર બનેની બદલી કરવામાં આવી છે. જ્યારે સુરતના મ્યુનીસીપલ કમિશનર ની બદલી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશનર રાકેશ શંકર ની પ...

પિરાણા ડમ્પીંગ સાઈટ સતાધીશો માટે શિરદર્દ, નિકાલની જાહેરાતો ભ્રામક

  અમદાવાદ, તા.21 સ્માર્ટસીટી અમદાવાદ માટે પીરાણા ડમ્પીંગ સાઈટ શિરદર્દ સમાન બની ગઈ છે. પીરાણા સાઈટ ના નિકાલ માટે વારંવાર જાહેરાતો થાય છે. પરંતુ તમામ જાહેરાતો ભ્રામક સાબિત થઈ રહી છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ની આકરી ટીકા બાદ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારી હરકતમાં આવ્યા છે. તથા કચરા નિકાલ માટે કામ શરૂ કર્યું છે. પરંતુ જે પધ્ધતિથી કામ થઈ રહયું...

નવેમ્બર પછી રાજ્યના મુખ્ય સચિવ તરીકે સંગીતા સિંઘ અથવા પંકજ કુમારની સંભ...

ગાંધીનગર, તા. 21 ગુજરાતના વહીવટી તંત્રમાં સામૂહિક બદલીઓ થવાની સંભાવના છે. બદલીઓના આ ઓર્ડર આ સપ્તાહના અંત સુધીમાં કે ઓગષ્ટના અંત સુધીમાં થવાની શક્યતા છે. જે ઓફિસરોની બદલી થવાની છે તેમાં જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનરો, બોર્ડ-કોર્પોરેશનના એમડી, સચિવાલયના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. સચિવાલયના સૂત્ર...

શહેરમાં એકત્રિત થતાં ઘન કચરામાં રોજનું 250 મેટ્રિકટન પ્લાસ્ટિક વેસ્ટ

અમદાવાદ, તા. ૧૯ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી બીજી ઓક્ટોબરથી દેશને પ્લાસ્ટિકથી મુક્ત કરવા અભિયાન શરૂ કરવા આહવાન કરાયું છે. આ પહેલા રાજ્યમાં વર્ષ-૨૦૧૬ના વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) દ્વારા અમદાવાદ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા અભિયાન શરૂ કરાયું હતું. શહેરમાં રોજ ૪૨૦૦ મેટ્રિકટન જેટલો ઘનકચરો એકત્રિત કરીને પિરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પસાઈટ...

હોસ્પિટલના સિક્યોરિટી ઓફિસરે પરિવારજનો ગાર્ડને માર મારતા હોય એવો વિડીય...

અમદાવાદ, તા. ૧૬ રૂપિયા ૭૫૦ કરોડના ખર્ચે જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી એસવીપી હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલના સિક્યોરિટી ઓફિસરે જ સિક્યોરિટી ગાર્ડને પેશન્ટના પરિવારજનો માર મારતા હોવાનો વિડીયો અપલોડ કરી સોશિયલ મિડીયા ઉપર મુકતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા જારી કરાયેલી સુચનાનો ભંગ થયો છે. ઉપરાંત હોસ્...